મહારાષ્ટ્રના CM બન્યા પછી પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધીની કરશે મુલાકાત

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હી જઈ રહ્યા છે. તે સાંજે 4 વાગ્યે દિલ્હી પહોંચશે. ઉદ્ધવ ઠાકરેનો વડાપ્રધાન મોદીને મળવાનો કાર્યક્રમ છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી […]

મહારાષ્ટ્રના CM બન્યા પછી પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધીની કરશે મુલાકાત
Follow Us:
| Updated on: Feb 21, 2020 | 6:44 AM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હી જઈ રહ્યા છે. તે સાંજે 4 વાગ્યે દિલ્હી પહોંચશે. ઉદ્ધવ ઠાકરેનો વડાપ્રધાન મોદીને મળવાનો કાર્યક્રમ છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે એક ટ્વીટમાં આ જાણકારી આપી છે.

uddhav thackeray government to have floor test today aaje CM uddhav thackeray ni agni parishka bapore 2 vagya sudhi bahumati sabait karse

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગયા વર્ષે નવેમ્બરમાં મુખ્યપ્રધાન બન્યા પછી ઉદ્ધવ ઠાકરેની આ પ્રથમ દિલ્હીની મુસાફરી હશે. જેમાં તે વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. શિવસેનાએ તેને શિષ્ટાચાર ભેટ ગણાવી છે. વડાપ્રધાન સાથે મુલાકાત પછી ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળશે. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેનો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ મળવાનો કાર્યક્રમ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વડાપ્રધાન સાથે મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે. GSTને લઈ ખાસ ચર્ચા થશે, કારણ કે મહારાષ્ટ્ર રાજ્યનો જીએસટી કેન્દ્ર સરકાર પાસે બાકી છે, સાથે જ કમોસમી વરસાદના કારણે નુકસાન અને મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરમાં આવેલા પૂરને લઈ મદદ અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી આવી નથી. તેની પર પણ ચર્ચા થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સુરતની સ્મીમેર હોસ્પિટલ આવી ફરી વિવાદમાં, 10 જેટલી મહિલાને નિર્વસ્ત્ર કરીને લેવામાં આવ્યો ફિઝિકલ ટેસ્ટ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">