સુરતમાં મંદિરની સ્થાપના માટે બનાવેલી ભગવાન જગન્નાથની મૂર્તિઓ ગાયબ, જુઓ VIDEO
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની મૂર્તિઓ ગાયબ થઈ ગઈ છે. મંદિરની સ્થાપના માટે બનાવેલી મૂર્તિઓ મંડપમાંથી ગાયબ થઈ. કથા મંડપમાં સ્થાપિત કરાયેલી ત્રણ મૂર્તિઓ ગાયબ થઈ છે. મૂર્તિઓ ગાયબ થઈ જતા ભક્તોમાં રોષ ફેલાયો છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની મૂર્તિઓ ગાયબ થઈ ગઈ છે. મંદિરની સ્થાપના માટે બનાવેલી મૂર્તિઓ મંડપમાંથી ગાયબ થઈ. કથા મંડપમાં સ્થાપિત કરાયેલી ત્રણ મૂર્તિઓ ગાયબ થઈ છે. મૂર્તિઓ ગાયબ થઈ જતા ભક્તોમાં રોષ ફેલાયો છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો