દેશની આઝાદી પછી પહેલી વખત ચૂંટણીમાં ફરજ બજાવતાં અર્ધસૈનિક જવાનોની કાળજી લેવામાં આવી, હવે સમયસર આપવામાં આવશે ભોજન

આગામી લોકસભા ચૂંટણીને જોતાં ગૃહમંત્રાલય ચૂંટણીની ફરજ બજાવી રહેલાં કેન્દ્રીય પોલીસ કર્મચારીઓને ભોજન પૂરું પાડશે. જો આમ થશે તો દેશમાં પેહલી વખત જ્યારે ચૂંટણીની ફરજ બજાવી રહેલા જવાનોને ભોજન ઉપલબ્ધ કરવવામાં આવશે. આ અગાઉ અર્ધસૈનિક દળના જવાનોએ ભોજનની વ્યવસ્થા જાતે જ કરવાની રહેતી હતી. હાલની સ્થિતિને જોતાં ગૃહમંત્રાલય તરફથી રેલવેને આદેશ આપવામાં આવ્યો છે. જેમાં […]

દેશની આઝાદી પછી પહેલી વખત ચૂંટણીમાં ફરજ બજાવતાં અર્ધસૈનિક જવાનોની કાળજી લેવામાં આવી, હવે સમયસર આપવામાં આવશે ભોજન
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:50 AM

આગામી લોકસભા ચૂંટણીને જોતાં ગૃહમંત્રાલય ચૂંટણીની ફરજ બજાવી રહેલાં કેન્દ્રીય પોલીસ કર્મચારીઓને ભોજન પૂરું પાડશે. જો આમ થશે તો દેશમાં પેહલી વખત જ્યારે ચૂંટણીની ફરજ બજાવી રહેલા જવાનોને ભોજન ઉપલબ્ધ કરવવામાં આવશે. આ અગાઉ અર્ધસૈનિક દળના જવાનોએ ભોજનની વ્યવસ્થા જાતે જ કરવાની રહેતી હતી.

હાલની સ્થિતિને જોતાં ગૃહમંત્રાલય તરફથી રેલવેને આદેશ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણીની ફરજ પર જઇ રહેલાં જવાનોને ભોજન ઉપલ્બધ કરવવાનું રહેશે. આ માટે રેલવે કેટરિંગ ડિવીઝનને લખવામાં આવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે ચૂંટણી દરમિયાન કેન્દ્રીય પોલીસ કર્મીઓને ટૂંકી નોટિસ પર ભોજન પૂરું પાડવાનો આદેશ આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો : આખરે અનિલ અંબાણીને જેલ જતાં મુકેશ અંબાણીએ બચાવી લીધાં, નાના ભાઈએ પણ આભાર વ્યક્તમાં કરવા કોઇ કસર ન છોડી

એટલું જ નહીં જયાં IRCTCની સુવિધા મળતી ન હશે ત્યાં પ્રાઇવેટ વેન્ડરને આદેશ આપવામાં આવશે અને તેમની પાસે વ્યવસ્થા કરવવામાં આવશે.

IRCTC પણ જવાનો માટે બ્રેકફાસ્ટ,લંચ અને ડિનર ઉપરાંત એક નાની વોશરૂમ કિટ ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. એટલું જ નહીં ગૃહમંત્રાલયે ભોજનનું મેનૂ પણ નક્કી કર્યું છે. જેમાં ફરજ પર રહેલાં જવાનોને સ્વાદની સાથે સાથે પોષણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે અને સ્વચ્છતા માટેની પણ કાળજી રાખવા જણાવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">