દેશમાં માત્ર બે પરિવારના લોકો જ કોઈને લટકાવી શકે છે ફાંસી પર, શું તમને ખબર છે તેમને કેટલી સેલરી મળે છે?
જલ્લાદનું કામ અપરાધીઓને ફાંસી આપવાનું હોય છે પણ આ કામ માટે તેને કેટલાં પૈસા ચુકવવામાં આવે તેની જાણકારી બહુ ઓછા લોકોને જ હોય છે. ભારતમાં જઘન્ય અપરાધીઓને છેલ્લી મોતની સજા તરીકે ફાંસીની સજા આપવામાં આવતી હોય છે. જલ્લાદનું કામ ફાંસી આપવાનું હોય છે પણ હાલ છેલ્લાં 30 વર્ષથી ભારતમાં માત્ર 2 પરિવારો જ આ ફાંસી […]

જલ્લાદનું કામ અપરાધીઓને ફાંસી આપવાનું હોય છે પણ આ કામ માટે તેને કેટલાં પૈસા ચુકવવામાં આવે તેની જાણકારી બહુ ઓછા લોકોને જ હોય છે.

પવન ભારતના એક જાણીતા જલ્લાદ
ભારતમાં જઘન્ય અપરાધીઓને છેલ્લી મોતની સજા તરીકે ફાંસીની સજા આપવામાં આવતી હોય છે. જલ્લાદનું કામ ફાંસી આપવાનું હોય છે પણ હાલ છેલ્લાં 30 વર્ષથી ભારતમાં માત્ર 2 પરિવારો જ આ ફાંસી આપવાના જલ્લાદ તરીકેના કામમાં જોડાયેલાં છે.
જલ્લાદને કોઈ જ મહિનાને આધારે પગાર આપવામાં નથી આવતો પણ જલ્લાદના પરિવારને સરકાર તરફથી ચોક્કસ ભથ્થું ચુકવવામાં આવે છે. ભારતમાં જ્યારે ઈંદિરા ગાંધીના હત્યારા પકડાયાં ત્યારે તેને ફાંસી આપવા માટે જલ્લાદને માત્ર 200 રુપિયા ચુકવવામાં આવ્યા હતાં. મુખ્યત્ત્વે જલ્લાદના પરિવાર જે હાલ ભારતમાં 2 જ છે તેને સરકાર ચોક્કસ ભથ્થું ચુકવી દે છે અને તે રકમ પણ કોઈ મોટી રકમ હોતી નથી. હાલમાં જલ્લાદને 3 હજારથી લઈને 5000 સુધીની રકમ ચુકવવામાં આવે છે.
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]