સુરતની લાજપોર જેલમાં હત્યાના કેસના આરોપીએ કર્યો આપઘાત
સુરતની લાજપોર જેલમાં એક કેદીએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. હત્યાના કેસના આરોપીએ અચાનક આપઘાતનું પલગું ઉઠાવ્યું. મોહમ્મદ આસિફ નામના આરોપીએ જેલમાં જ આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પણ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. & Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન […]
સુરતની લાજપોર જેલમાં એક કેદીએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. હત્યાના કેસના આરોપીએ અચાનક આપઘાતનું પલગું ઉઠાવ્યું. મોહમ્મદ આસિફ નામના આરોપીએ જેલમાં જ આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પણ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો