Internationl Yoga Day: યોગ કરતી વખતે તમે પણ આ 7 ભૂલ કરવાથી બચો, જાણો તે ભૂલો વિશે

પોતાનું શરીર બિમાર ના પડે અને સ્વાસ્થ્ય સારૂ રહે તે દરેક લોકો પહેલા ઈચ્છે છે. આજના તણાવ અને ભાગદોડવાળા જીવનમાં લોકો તેમના આ સપનાને પુરા કરવા માટે યોગનો સહારો લે છે. યોગની મદદથી વ્યકિત તેમના શ્વાસને કંટ્રોલ કરવાથી લઈને શરીરને લચીલુ બનાવી શકે છે. એક તરફ જ્યાં યોગ તમારૂ સ્વાસ્થ્ય સારૂ રાખે છે, ત્યારે ખોટી […]

Internationl Yoga Day: યોગ કરતી વખતે તમે પણ આ 7 ભૂલ કરવાથી બચો, જાણો તે ભૂલો વિશે
Follow Us:
| Updated on: Jun 20, 2019 | 7:45 AM

પોતાનું શરીર બિમાર ના પડે અને સ્વાસ્થ્ય સારૂ રહે તે દરેક લોકો પહેલા ઈચ્છે છે. આજના તણાવ અને ભાગદોડવાળા જીવનમાં લોકો તેમના આ સપનાને પુરા કરવા માટે યોગનો સહારો લે છે. યોગની મદદથી વ્યકિત તેમના શ્વાસને કંટ્રોલ કરવાથી લઈને શરીરને લચીલુ બનાવી શકે છે.

એક તરફ જ્યાં યોગ તમારૂ સ્વાસ્થ્ય સારૂ રાખે છે, ત્યારે ખોટી રીતથી યોગા કરવાથી તમારૂ સ્વાસ્થ્ય બગડી પણ શકે છે. 21 જૂને દુનિયાભરમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે અમે તમને જણાવીશુ કે યોગ કરતા સમયે કરવામાં આવતી 7 ભૂલો જે તમારા સ્વાસ્થ્યને સારૂ બનાવવાની જગ્યાએ બગાડી પણ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1. યોગ કરતા પહેલા ભોજન

યોગ કરવાના લગભગ 2 થી 3 કલાક પહેલા કઈ પણ ખાવાથી બચો, કારણ કે જો તમે જમ્યા પછી યોગ કરો છો તો તમને ઉબકા આવી શકે છે અને વોમિટ પણ થઈ શકે છે. શરીરને જમવાનું પાચન કરવામાં ખુબ એનર્જી લાગે છે. જેના કારણે તમને યોગ કરતા સમયે થાકનો અનુભવ થઈ શકે છે.

2. ઈજા થવા પર ના કરો યોગ

જો તમારા શરીરમાં કોઈ પ્રકારે કોઈ ઈજા થઈ હોય અને તમને યોગની કોઈ પણ મુદ્રા કરવામાં મુશ્કેલી પડતી હોય તો તેની જાણકારી તમારા યોગા શિક્ષકને જરૂર આપો અને તમે સંપૂર્ણ રીતે ફીટ ના થાવ ત્યા સુધી યોગ કરવાનું ટાળો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3. યોગ દરમિયાન મોબાઈલને રાખો દુર

યોગ કરતા સમયે જરૂરી છે કે તમે તમારૂ ધ્યાન બીજી વસ્તુઓથી હટાવીને માત્ર તમારા યોગાસન પર જ રાખો. મોબાઈલને યોગા ક્લાસમાં લઈ જવાનું ટાળો, કારણ કે તેનાથી તમારૂ ધ્યાન ભટકતુ રહેશે.

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં RTOની કાર્યવાહીથી વાન ચાલકોમાં આક્રોશ, સ્કૂલવાન ચાલકો મેયરના બંગલે રજૂઆત કરવા પહોંચ્યા

4. કપડા

યોગ કરવા માટે યોગ્ય પ્રકારના કપડાની પસંદગી કરો. યોગ કરતા સમયે જો તમારા કપડા ટાઈટ, કે પછી પરસેવાવાળા રહેશે તો તમારૂ ધ્યાન યોગમાં ઓછું અને કપડા પર વધારે રહશે.

5. યોગ દરમિયાન વાતચીત ટાળો

ક્લાસમાં લોકોની સાથે વાતચીત કરવાની એક સારી આદત છે પણ યોગા ક્લાસમાં બને તેટલી ઓછી વાતો કરો, કારણ કે તેનાથી તમારૂ ધ્યાન ભટકશે અને સાથે જ બાકી લોકોનું ધ્યાન પણ યોગમાં રહેશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

6. રૂમાલ સાથે રાખો

યોગ ક્લાસમાં એક રૂમાલ સાથે લઈને જાઓ. જેથી તમને પરસેવો આવે તો તેને રૂમાલ દ્વારા સાફ કરી શકાય.

7. ઉત્સાહમાં ન કરો યોગા

ઉત્સાહમાં આવીને કોઈ મુદ્રાને બળજબરીપૂર્વક કરવાનો પ્રયત્ન ના કરો, ધીરે-ધીરે સમય લઈને તે મુદ્રા કરવાનો પ્રયત્ન કરો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">