તણાવની સ્થિતિ વચ્ચે ભારત પાકિસ્તાને પરમાણુ મથકોની સૂચી એકબીજાને સોંપી, જાણો કારણ

કાશ્મીર મુદાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ છે. આ માહોલની વચ્ચે ભારત અને પાકિસ્તાન સતત 29 વર્ષથી જે કામ કરતાં આવ્યા છે તેને આ વર્ષે કરવાનું ભુલ્યા નથી. બુધવારના રોજ ભારત-પાકિસ્તાને એકબીજાને પરમાણુ મથકોની સૂચી એકબીજાને આપી છે. દ્વિપક્ષી વ્યવસ્થાના લીધે બંને દેશ એકબીજાને દર વર્ષે આ સૂચી સુપ્રત કરતાં હોય છે. Facebook […]

તણાવની સ્થિતિ વચ્ચે ભારત પાકિસ્તાને પરમાણુ મથકોની સૂચી એકબીજાને સોંપી, જાણો કારણ
Follow Us:
| Updated on: Jan 01, 2020 | 5:42 PM

કાશ્મીર મુદાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ છે. આ માહોલની વચ્ચે ભારત અને પાકિસ્તાન સતત 29 વર્ષથી જે કામ કરતાં આવ્યા છે તેને આ વર્ષે કરવાનું ભુલ્યા નથી. બુધવારના રોજ ભારત-પાકિસ્તાને એકબીજાને પરમાણુ મથકોની સૂચી એકબીજાને આપી છે. દ્વિપક્ષી વ્યવસ્થાના લીધે બંને દેશ એકબીજાને દર વર્ષે આ સૂચી સુપ્રત કરતાં હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો :  નવા વર્ષમાં સરકારની ભેટ, કેબલ ટીવીના ચાર્જમાં માર્ચ મહિનાથી થશે ઘટાડો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સૂચી સોંપવાથી શું ફાયદો થાય? પરમાણુનો વિનાશ દુનિયાએ નિહાળેલો છે અને જાપાનના નાગાસાકી અને હિરોશીમાં શહેરમાં આજે પણ તેની ઓળખાણ છે. આમ ભારત અને પાકિસ્તાન એકબીજાને આ સૂચી આપીને પરમાણુ મથકો હુમલો કરવાથી એકબીજાને રોકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1998ના વર્ષમાં એક સંધિ કરવામાં આવી હતી અને તેને લઈને આજે સુધી ભારત અને પાકિસ્તાન નિયમોનું પાલન કરી રહ્યાં છે. 31 ડિસેમ્બર, 1988ના રોજ આ સંધિ પર ભારત અને પાકિસ્તાને હસ્તાક્ષર કર્યા હતા અને તે 27 જાન્યુઆરી, 1991થી લાગુ થઈ ગયી હતી. આ સંધિ અનુસાર બંને દેશ જાન્યુઆરી-ફેૂબ્રુઆરી મહિનામાં એકબીજાને પરમાણુ મથકોનું લિસ્ટ સોંપે છે. પ્રથમ વખત આ લિસ્ટ 1 જાન્યુઆરી, 1992ના રોજ બંને દેશોએ એકબીજાને સોંપ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">