2008ના વર્ષથી ચંદ્રયાન-2 છે ઈસરોનું મિશન, જાણો સોફ્ટ લેન્ડિંગનો સમય કેમ કપરો હોય છે?

ભારતનું ચંદ્રયાન-2 મિશન 2008થી કાર્યરત છે અને તેમાં અનેક વૈજ્ઞાનિકો પોતાની સેવા આપી રહ્યાં છે.  ઈસરોની વેબસાઈટ પરની ટાઈમલાઈન પર જે માહિતી જોવા મળી રહી છે તેમાં આ મિશનને મંજૂરી પૂર્વ વડાપ્રધાન  મનમોહનસિંઘે આપી હતી.  ભારતે ચંદ્રાયાન-2 પર 978 કરોડ જેટલાં રુપિયાનું બજેટ ખર્ચ કર્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

2008ના વર્ષથી ચંદ્રયાન-2 છે ઈસરોનું મિશન, જાણો સોફ્ટ લેન્ડિંગનો સમય કેમ કપરો હોય છે?
Follow Us:
| Updated on: Sep 06, 2019 | 10:04 PM

ભારતનું ચંદ્રયાન-2 મિશન 2008થી કાર્યરત છે અને તેમાં અનેક વૈજ્ઞાનિકો પોતાની સેવા આપી રહ્યાં છે.  ઈસરોની વેબસાઈટ પરની ટાઈમલાઈન પર જે માહિતી જોવા મળી રહી છે તેમાં આ મિશનને મંજૂરી પૂર્વ વડાપ્રધાન  મનમોહનસિંઘે આપી હતી.  ભારતે ચંદ્રાયાન-2 પર 978 કરોડ જેટલાં રુપિયાનું બજેટ ખર્ચ કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઈસરો દ્વારા આ મિશનને લોંચ કર્યા બાદ 48 દિવસે ચંદ્ર સુધી પહોંચવામાં ઈસરો સફળ રહ્યું છે.  સોફ્ટ લેન્ડિંગ વિક્રમ લેન્ડર દ્વારા કરવાના સમયે ચંદ્રની સપાટીથી 2.1 કિમી દૂર પહોંચતા જ સંપર્ક તૂટી ગયો હતો.  ઈસરો દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેઓ ડેટાને લઈને રાહ જોઈ રહ્યાં છે અને બાદમાં તેનું વિશ્લેષણ કરીને જાણકારી આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય અવકાશી સંશોધન સંસ્થા ઈસરો પાસે સોફ્ટ લેન્ડિંગનો અનુભવ નહોતો. વૈજ્ઞાનિકો અનુસાર લેન્ડિંગ માટેની છેલ્લી 15 મિનિટ ભારતીય એજન્સી ઈસરો માટે આકરી હતી.  કારણ કે લેન્ડિંગ સમયે ધૂળ ઉડે છે અને ચાર એન્જિન ચાલુ કરવા પડે છે.  આ પ્રક્રિયા બહુ જ જટિલ હોય છે. ઈસરોના વિક્રમ લેન્ડરે 2.1 કિમી દૂરથી સિગ્નલ મોકલવાનું બંધ કરી દીધું હતું. સોફ્ટ લેન્ડિંગ કરાવવું એ અનુભવી એજન્સીઓ માટે પણ કપરું કામ હોય છે.  જો નિયત ઉંચાઈ પર એન્જિન બંધ કરીને બેલેન્સ ન જાળવવા માટે તો લેન્ડર પટકાઈ શકે છે અને તેનું કમ્યુનિકેશન તૂટી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">