UNમાં ચીન દ્વારા કાશ્મીર મુદ્દે કરાયું આ નિવેદન, ભારતના વિદેશ વિભાગના પ્રવક્તાએ આપ્યો આ જવાબ

ભારતના પ્રતિનિધિ દ્વારા ચીનના વિદેશ પ્રધાનની વાતનો કરારો જવાબ આપવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કાશ્મીરનો મુદ્દા સાથે ચીને કહ્યું કે, આ વિવાદને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીય બેઠક દ્વારા તેને રજૂઆત કરવી જોઈએ. પાકિસ્તાનના ખાસ મિત્ર ચીને કહ્યું કે, એવી કોઈ કાર્યવાહી ન થવી જોઈએ જે એક તરફી હોય અને જેનાથી […]

UNમાં ચીન દ્વારા કાશ્મીર મુદ્દે કરાયું આ નિવેદન, ભારતના વિદેશ વિભાગના પ્રવક્તાએ આપ્યો આ જવાબ
Follow Us:
| Updated on: Sep 28, 2019 | 12:15 PM

ભારતના પ્રતિનિધિ દ્વારા ચીનના વિદેશ પ્રધાનની વાતનો કરારો જવાબ આપવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કાશ્મીરનો મુદ્દા સાથે ચીને કહ્યું કે, આ વિવાદને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીય બેઠક દ્વારા તેને રજૂઆત કરવી જોઈએ. પાકિસ્તાનના ખાસ મિત્ર ચીને કહ્યું કે, એવી કોઈ કાર્યવાહી ન થવી જોઈએ જે એક તરફી હોય અને જેનાથી પરિસ્થિતિઓ બદલાઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચોઃ  કોણ છે IFS વિદિશા મૈત્રા? જેમને ‘રાઈટ ટૂ રિપ્લાઈ’ દ્વારા UNમાં ઈમરાન ખાનની ખોલી પોલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતનો ચીનને જવાબ

વિદેશ વિભાગના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનું અભિન્ન અંગ છે. અને હાલમાં જે કોઈ નિર્ણય કરવામાં આવ્યા તે આંતરીક મામલો છે. સાથે કહ્યું કે, ચીનને ભારતની સ્થિતિ વિશે પૂરી રીતે જાણ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાથે કહ્યું કે, અમને આશા કરીએ છીએ કે, વિશ્વના અનેક દેશ ભારતની સંપ્રભુતા અને અખંડતાનું સન્માન કરશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">