હવે યાદોમાં રહેશે કેશુભાઈ, કેશુબાપાનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન 92 વર્ષની વયે અવસાન પામેલા પૂર્વ મુખ્યપ્રધાન તેમજ ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈના ગાંધીનગર ખાતે અંતિમ સંસ્કાર થયા. કેશુભાઈને આખરી વિદાય આપવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા. રાજકીય સમ્માન સાથે કેશુભાઈને વિદાય આપવામાં આવી અને ગુજરાતની રાજનીતીના […]
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન 92 વર્ષની વયે અવસાન પામેલા પૂર્વ મુખ્યપ્રધાન તેમજ ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈના ગાંધીનગર ખાતે અંતિમ સંસ્કાર થયા. કેશુભાઈને આખરી વિદાય આપવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા. રાજકીય સમ્માન સાથે કેશુભાઈને વિદાય આપવામાં આવી અને ગુજરાતની રાજનીતીના એક નાયકનો આજે અસ્ત થયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો