વારાણસીથી PM મોદી સામે ચૂંટણી લડવા બાબતે જાણો પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડવાને લઈને પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે. વડાપ્રધાનની સામે કોંગ્રેસ પ્રિયંકાને ઉતારશે તેવી અટકળોએ ફરીથી જોર પકડ્યું છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રવિવારના દિવસે કહ્યું કે કોંગ્રેસ જો મને વારાણસીથી ચૂંટણી લડવા માટે કહે તો મને વધારે ખૂશી થશે. આ નિવેદન પ્રિયંકાએ વાયનાડથી આપ્યું છે જ્યાં તે પોતાના ભાઈ રાહુલ […]

વારાણસીથી PM મોદી સામે ચૂંટણી લડવા બાબતે જાણો પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
Follow Us:
| Updated on: Apr 21, 2019 | 1:03 PM

વડાપ્રધાન મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડવાને લઈને પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે. વડાપ્રધાનની સામે કોંગ્રેસ પ્રિયંકાને ઉતારશે તેવી અટકળોએ ફરીથી જોર પકડ્યું છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રવિવારના દિવસે કહ્યું કે કોંગ્રેસ જો મને વારાણસીથી ચૂંટણી લડવા માટે કહે તો મને વધારે ખૂશી થશે. આ નિવેદન પ્રિયંકાએ વાયનાડથી આપ્યું છે જ્યાં તે પોતાના ભાઈ રાહુલ ગાંધી માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. આમ જે અટકળો સેવાઈ રહી છે તેને પ્રિયંકા ગાંધીએ ફરીથી હવા આપી દીધી છે. જો પ્રિયંકા ગાંધી વડાપ્રધાન મોદીની સામે ચૂંટણી લડે તો એ બેઠક મહત્વની બની જાય અને ભાજપ અને કોંગ્રેસે પોતાનું બધું જોર તે બેઠક જીતવા માટે લગાવી દેવું પડે તેવો દ્રશ્યો સર્જાઈ શકે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પ્રથમ વખત નથી કે પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી વારાણસીથી લડી શકે તે માટે ચર્ચા થઈ હોય. પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પણ એવું નિવેદન આપ્યું હતું કે પ્રિયંકા ગાંધી મોદી સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે બસ પાર્ટી હા પાડે તેની રાહ જોવાઈ રહી છે. વારાણસીથી સીટ પરથી કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત પણ કરી નથી આથી આ ચર્ચાએ વધારે જોર પક્ડયું છે.

આ પણ વાંચો: સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી પંચે બાબરી મસ્જિદને લઈને વિવાદીત ટિપ્પણી કરવા બદલ ફટકારી નોટિસ

આમ હવે પ્રિયંકા ગાંધીએ પોતે ઉત્સુકતા દાખવતા આ મુદ્દો વધારે ચર્ચાઈ રહ્યો છે જેના લીધે રાજકારણમાં પણ ગરમાવો વધી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">