કોરોના મામલે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, બે દિવસના કરફ્યુથી કાબુમાં આવશે કોરોના?

કોરોના મામલે સ્થિતિ ગુજરાતમા બેકાબુ બનતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધા બાદ હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે જ્યારે કામગીરી કરીને જાગૃતિ લાવવાની હતી ત્યારે કામગીરી કરી નહીં, જેને કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે ડિસેમ્બર મહિનામાં કોરોના બેકાબુ થશે એવું સુપ્રીમ […]

કોરોના મામલે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, બે દિવસના કરફ્યુથી કાબુમાં આવશે કોરોના?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા
Follow Us:
| Updated on: Nov 24, 2020 | 7:05 PM

કોરોના મામલે સ્થિતિ ગુજરાતમા બેકાબુ બનતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધા બાદ હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે જ્યારે કામગીરી કરીને જાગૃતિ લાવવાની હતી ત્યારે કામગીરી કરી નહીં, જેને કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે ડિસેમ્બર મહિનામાં કોરોના બેકાબુ થશે એવું સુપ્રીમ કોર્ટ કહ્યું તો શું 2 દિવસના કરફ્યુથી કોરોના રોકાઈ જશે? સરકાર પાસે કોઈ આયોજન નહીં હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો.

આ પણ વાંચો: કોરોના વેક્સિન સૌપ્રથમ કોને અપાશે? વેક્સિનને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું આ નિવેદન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">