કોરોના મામલે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, બે દિવસના કરફ્યુથી કાબુમાં આવશે કોરોના?
કોરોના મામલે સ્થિતિ ગુજરાતમા બેકાબુ બનતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધા બાદ હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે જ્યારે કામગીરી કરીને જાગૃતિ લાવવાની હતી ત્યારે કામગીરી કરી નહીં, જેને કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે ડિસેમ્બર મહિનામાં કોરોના બેકાબુ થશે એવું સુપ્રીમ […]
કોરોના મામલે સ્થિતિ ગુજરાતમા બેકાબુ બનતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધા બાદ હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે જ્યારે કામગીરી કરીને જાગૃતિ લાવવાની હતી ત્યારે કામગીરી કરી નહીં, જેને કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે ડિસેમ્બર મહિનામાં કોરોના બેકાબુ થશે એવું સુપ્રીમ કોર્ટ કહ્યું તો શું 2 દિવસના કરફ્યુથી કોરોના રોકાઈ જશે? સરકાર પાસે કોઈ આયોજન નહીં હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો.
આ પણ વાંચો: કોરોના વેક્સિન સૌપ્રથમ કોને અપાશે? વેક્સિનને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું આ નિવેદન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો