ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત, 24 કલાકમાં 10 આંચકા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ
ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત જ છે. ૨૪ કલાકમાં ૧૦ આંચકા આવી ગયા છે જેને લઈને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. ગીરસોમનાથ પંથકના ધાવા, સુરવા, હડમતીયા, માધુપુર વિસ્તારમાં એક કરતા વધારે વાર ભૂકંપના આંચકા આવ્યા હતા. ચેલા બે દિવસથી ગીર્સોમ્નાથ પંથકમાં ભૂકંપના નાના આંચકા આવવાની ઘટના નોધાઇ રહી છે. Web Stories […]
ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત જ છે. ૨૪ કલાકમાં ૧૦ આંચકા આવી ગયા છે જેને લઈને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. ગીરસોમનાથ પંથકના ધાવા, સુરવા, હડમતીયા, માધુપુર વિસ્તારમાં એક કરતા વધારે વાર ભૂકંપના આંચકા આવ્યા હતા. ચેલા બે દિવસથી ગીર્સોમ્નાથ પંથકમાં ભૂકંપના નાના આંચકા આવવાની ઘટના નોધાઇ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો