ગીરનાર પરિક્રમા આ વર્ષે નહી યોજાય, સાધુસંતોની પ્રતિકાત્મક પરિક્રમા યોજવા દેવા માંગ

દર વર્ષે દેવદિવાળીએ યોજાતી ગીરનાર પરીક્રમા આ વર્ષે કોરોનાને કારણે નહી યોજાય. જો કે સાધુ સંતો પ્રતિકાત્મક ગીરનાર પરીક્રમા યોજવા દેવાની માંગ કરી રહ્યાં છે. દર વર્ષે યોજાતી ગીરનાર પરિક્રમામાં હજ્જારો શ્રધ્ધાળુઓ ભાગ લેવા આવે છે. જો પરિક્રમા યોજવા દેવામા આવે તો સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ નહી અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધે. તેથી આ વર્ષે […]

ગીરનાર પરિક્રમા આ વર્ષે નહી યોજાય, સાધુસંતોની પ્રતિકાત્મક પરિક્રમા યોજવા દેવા માંગ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 19, 2021 | 3:09 PM

દર વર્ષે દેવદિવાળીએ યોજાતી ગીરનાર પરીક્રમા આ વર્ષે કોરોનાને કારણે નહી યોજાય. જો કે સાધુ સંતો પ્રતિકાત્મક ગીરનાર પરીક્રમા યોજવા દેવાની માંગ કરી રહ્યાં છે. દર વર્ષે યોજાતી ગીરનાર પરિક્રમામાં હજ્જારો શ્રધ્ધાળુઓ ભાગ લેવા આવે છે. જો પરિક્રમા યોજવા દેવામા આવે તો સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ નહી અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધે. તેથી આ વર્ષે પરિક્રમા નહી યોજવા આદેશ કરાયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">