જામિયામાં ગોળીબાર: જાણો અમિત શાહ સહિતના નેતાઓએ આ બાબતે શું કહ્યું?

નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. દિલ્હીની જામિયા યુનિવર્સિટી ખાતે એક માર્ચ યોજવામાં આવી હતી અને તે રાજઘાટ સુધી જઈ રહી હતી. જો કે આ માર્ચમાં ગોપાલ નામના એક યુવકે આવીને હવામાં ગોળીબાર કર્યો હતો. આ સિવાય એક ગોળી પ્રદર્શન કરી રહેલાં એક વ્યક્તિને પણ લાગી હતી. જે બાદ પ્રદર્શન વધારે ઉગ્ર બની […]

જામિયામાં ગોળીબાર: જાણો અમિત શાહ સહિતના નેતાઓએ આ બાબતે શું કહ્યું?
Follow Us:
| Updated on: Jan 30, 2020 | 3:51 PM

નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. દિલ્હીની જામિયા યુનિવર્સિટી ખાતે એક માર્ચ યોજવામાં આવી હતી અને તે રાજઘાટ સુધી જઈ રહી હતી. જો કે આ માર્ચમાં ગોપાલ નામના એક યુવકે આવીને હવામાં ગોળીબાર કર્યો હતો. આ સિવાય એક ગોળી પ્રદર્શન કરી રહેલાં એક વ્યક્તિને પણ લાગી હતી. જે બાદ પ્રદર્શન વધારે ઉગ્ર બની ગયી છે તો વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે દિલ્હીની સુરક્ષાને લઈને યુદ્ધ છેડાયું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દેશના ગૃહમંત્રી અમિત શાહે આ અંગે એક ટ્વીટ કર્યું અને લખ્યું કે આ કેસમાં કઠોર કાર્યવાહી કરવામાં આવશે. આવી કોઈ જ ઘટનાઆનો સરકાર સહન કરી લેશે નહીં.

આ પણ વાંચો :   કોણ છે એ યુવક જેને જામિયામાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન કર્યું ફાયરિંગ, જુઓ PHOTOS

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં પોતાના ગુસ્સો ઠાલવ્યો. તેઓએ આ ઘટના માટે ભાજપના નેતાઓને જવાબદાર ગણાવ્યા.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ટ્વીટે કરીને લખ્યું કે ચૂંટણીથી ભાજપ ડરી ગયી છે અને તે દિલ્હીની ચૂંટણી રદ થાય તેવા પ્રયાસો કરી રહી છે. આમ આ ઘટનાને આમ આદમી પાર્ટીના નેતાએ પણ રાજકીય રંગ આપ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજસ્થાનના સીએમ અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે જે ઘટના બની તે અંગે કહ્યું કે ભારતની રાજધાની દિલ્હીમાં દિવસમાં આ ઘટના પોલીસની સામે બની છે. જે ખરેખર નિંદનીય છે.

એઆઈએમઆઈએમ ચીફ અને હૈદરાબાદથી સાંસદ એવા અસુદુદ્દીન ઓવેસીએ ટ્વીટ કરીને કહ્યું કે આ કાયરતાથી અમે ડરવાના નથી. પ્રદર્શન ચાલુ જ રહેશે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જામિયામાં થયેલાં ગોળીબાર અંગે કહ્યું કે આ દિલ્હીમાં શું થઈ રહ્યું છે? દિલ્હીની કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે. કાયદા અને વ્યવસ્થાને સંભાળી લો. આમ કેજરીવાલે અમિત શાહની સામે આ વેધક સવાલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ફાયરિંગ કેસમાં દિલ્હી પોલીસે ગોપાલની ધરપકડ કરી લીધી છે અને તેની સામે કેસ પણ દાખલ કર્યો છે.  ગોપાલે આ ફાયરિંગ કર્યા પહેલાં જ ફેસબુક પર જાહેરાત કરી દીધી હતી કે તેઓ કંઈક કરવા જઈ રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">