દિવાળી પર્વ પર અયોધ્યા નગરીમાં ઝગમગાટ, ભગવાન શ્રીરામના સ્વાગત માટે હજારો દિવડાઓથી અયોધ્યા નગરીને શણગારાઇ

દિવાળી પર અયોધ્યાને ભગવાન રામના સ્વાગત માટે સજાવવામાં આવી છે. અને, અયોધ્યાની જાણે કે કાયપલટ કરી દેવાઇ છે. વર્ષો બાદ આજે પ્રથમવાર રામલલા મંદિરમાં 11 હજાર દીપ પ્રગટાવાશે. તો આ તરફ પવિત્ર સરયૂ નદીના 24 અલગ અલગ તટોને 5.51 લાખ દીવાથી સજાવાયા છે. આ તમામ દિવડા સાંજે ઝગમગી ઉઠશે. જોકે હાલ કેવો છે ભગવાન શ્રીરામની […]

દિવાળી પર્વ પર અયોધ્યા નગરીમાં ઝગમગાટ, ભગવાન શ્રીરામના સ્વાગત માટે હજારો દિવડાઓથી અયોધ્યા નગરીને શણગારાઇ
Follow Us:
| Updated on: Nov 13, 2020 | 7:36 PM

દિવાળી પર અયોધ્યાને ભગવાન રામના સ્વાગત માટે સજાવવામાં આવી છે. અને, અયોધ્યાની જાણે કે કાયપલટ કરી દેવાઇ છે. વર્ષો બાદ આજે પ્રથમવાર રામલલા મંદિરમાં 11 હજાર દીપ પ્રગટાવાશે. તો આ તરફ પવિત્ર સરયૂ નદીના 24 અલગ અલગ તટોને 5.51 લાખ દીવાથી સજાવાયા છે. આ તમામ દિવડા સાંજે ઝગમગી ઉઠશે. જોકે હાલ કેવો છે ભગવાન શ્રીરામની અયોધ્યાનગરીનો નજારો આવો જોઇએ.

રોશનીના પર્વ નિમિત્તે અયોધ્યાનગરી હાલ રામમય બની ગઇ છે. અને ચારેકોર રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. CM યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાંજે રામ જન્મ ભૂમિ પરિસરમાં રામલલાના દર્શન કર્યા. ત્યારપછી દીપ પ્રગટાવીને દિપોત્સવનું ઉદ્ધાટન કર્યું. આ બધાની વચ્ચે કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવા માટે અયોધ્યાને સીલ કરી દેવાયું છે. બહારના લોકોના અયોધ્યામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">