દૂધ પીધા પહેલાં ભૂલમાં પણ આ ખોરાક લેવો નહીં, આરોગ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન

નિયમિત દૂધ પીવું સારી વાત છે પણ તેને પીવાનો ફાયદો ત્યારે જ થશે, જ્યારે તમે તેને પીવાના કેટલાક નિયમો જાણતા હશો. ખાવા-પીવાની અમુક વસ્તુઓ એવી છે જેને પીતા પહેલા કેટલાક કલાકો પહેલા અમુક ખોરાક તમારે ભુલથી પણ ખાવા ન જોઈએ, નહીં તો આરોગ્ય અને ખૂબ નુકસાન થઈ શકે છે. Web Stories View more ડાઉન ટુ […]

દૂધ પીધા પહેલાં ભૂલમાં પણ આ ખોરાક લેવો નહીં, આરોગ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 22, 2020 | 4:58 PM

નિયમિત દૂધ પીવું સારી વાત છે પણ તેને પીવાનો ફાયદો ત્યારે જ થશે, જ્યારે તમે તેને પીવાના કેટલાક નિયમો જાણતા હશો. ખાવા-પીવાની અમુક વસ્તુઓ એવી છે જેને પીતા પહેલા કેટલાક કલાકો પહેલા અમુક ખોરાક તમારે ભુલથી પણ ખાવા ન જોઈએ, નહીં તો આરોગ્ય અને ખૂબ નુકસાન થઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તલ અને મીઠું

જો તમે તલ અને મીઠાથી બનેલી વસ્તુઓને ખાઓ છો તો તેના પછી દૂધનું સેવન જરાય ન કરવું જોઈએ. તે તમને નુકસાન પહોંચાડી શકે છે. તેના સેવનના બે કલાક પછી જ દૂધ પીવું જોઈએ.

અડદ

અડદની દાળ ખાધા પછી દૂધનું સેવન પેટ અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનું કારણ બની શકે છે, જેથી અડદની દાળ અને દૂધ વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનું અંતર ચોક્કસથી રાખો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાઈટ્રીક એસિડ :

સાઈટ્રિક એસિડ યુક્ત ખાટા ફળોનું સેવન કર્યા પછી દૂધનું સેવન હાનિકારક છે, આ બંનેના સેવન કરતી વખતે સમય વચ્ચે લાંબુ અંતર હોવું જરૂરી છે.

માછલી

જો તમે માછલી ખાવાના શોખિન છો તો તેને ખાધા પછી ભૂલથી પણ ક્યારેય દૂધનું સેવન કરવું નહીં. તેનાથી તમને ફૂડ પોઈઝનિંગની સાથે સાથે પેટ સંબંધિત અસંખ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

દહીં

દહીં ખાધા પછી દૂધનું સેવન કરવાથી બચો નહીં તો પેટ સંબંધી સમસ્યાઓ અને પાચનમાં ગરબડી થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">