ટાટા સમૂહમાં ફરીથી કામ નથી કરવા માગતા સાયરસ મિસ્ત્રી, જાણો શું કહ્યું?

NCLATએ ટાટા સંસ અને સાયરસ મિસ્ત્રી વચ્ચેના વિવાદમાં સાયરસ મિસ્ત્રીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ જે પણ કાર્યકાળ બાકી હોય તે મુજબ સાયરસ મિસ્ત્રીની ફરીથી વરણી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. જો કે ટાટા સંસ NCLATના ચુકાદાથી સહમત નથી આથી કંપની આ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયી છે. સુપ્રીમ કોર્ટેમાં NCLATના ચુકાદાને […]

ટાટા સમૂહમાં ફરીથી કામ નથી કરવા માગતા સાયરસ મિસ્ત્રી, જાણો શું કહ્યું?
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 12:54 PM

NCLATએ ટાટા સંસ અને સાયરસ મિસ્ત્રી વચ્ચેના વિવાદમાં સાયરસ મિસ્ત્રીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ જે પણ કાર્યકાળ બાકી હોય તે મુજબ સાયરસ મિસ્ત્રીની ફરીથી વરણી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. જો કે ટાટા સંસ NCLATના ચુકાદાથી સહમત નથી આથી કંપની આ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયી છે. સુપ્રીમ કોર્ટેમાં NCLATના ચુકાદાને પડકારવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

tata-sons-challenged-in-supreme-court-in-cyrus-mistry-case

આ પણ વાંચો :  TATA મેનેજમેન્ટને NCLTનો ફટકો, સાયરસ મિસ્ત્રીને ફરી ચેરમેન બનાવવાનો આદેશ, જાણો શું હતો વિવાદ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે આ બધાની વચ્ચે જે વ્યક્તિ લડી રહ્યાં છે તે સાયરસ મિસ્ત્રીએ જ કંપનીમાં ફરીથી જોડાવાની ના પાડી છે. એક સ્ટેટમેન્ટ જારી કરીને આ વાતનો ખૂલાસો સાયરસ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યો છે. રવિવારના રોજ સાયરસ મિસ્ત્રીએ એક નિવેદન આપ્યું છે કે તેઓએ સારી રીતે કંપનીના માપદંડો મુજબ કામ કર્યું. કોઈ વ્યક્તિ વિશેષ કે મારા હિતથી વધારે હિત ટાટા સમૂહનું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે આ લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ટાટા સંસને એનસીએલએટીએ આદેશ આપ્યો હતો કે સાયરસ મિસ્ત્રીને પરત કંપનીમાં લેવામાં આવે. જો કે સાયરસ મિસ્ત્રીએ કંપનીમાં પરત આવવાનો ઈનકાર કરી દીધો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">