ક્યાર વાવાઝોડાના લીધે કમોસમી વરસાદ, ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ
ક્યાર વાવાઝોડું ગુજરાત તરફથી ફંટાયું છે અને નબળું પડ્યું છે . આ વાવાઝોડાના લીધે ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દિવાળી અને નવા વર્ષે વરસાદ વરસ્યા બાદ ફરી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. ક્યાર વાવાઝોડાના લીધે આ નર્મદાના કેવડીયા કોલોની […]
ક્યાર વાવાઝોડું ગુજરાત તરફથી ફંટાયું છે અને નબળું પડ્યું છે . આ વાવાઝોડાના લીધે ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દિવાળી અને નવા વર્ષે વરસાદ વરસ્યા બાદ ફરી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. ક્યાર વાવાઝોડાના લીધે આ નર્મદાના કેવડીયા કોલોની ખાતે પણ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના લીધે ખાસ કરીને મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થવાની વકી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ચિંતા વધી છે.
આ પણ વાંચો : Breaking News: પુલવામામાં ફરીથી આતંકવાદી હુમલો, સેનાએ વિસ્તારને ઘેર્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો