પાટણ-બનાસકાંઠા બોર્ડર સીલ, પાટણના સિદ્ધપુરમાં કેસ વધતા લેવાયો નિર્ણય
પાટણના સિદ્ધપુરમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધતા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પાટણથી બનાસકાંઠા તરફ આવતી તમામ બોર્ડરને સિલ કરી દેવાઇ છે. પાટણ તરફથી બનાસકાંઠા જિલ્લામાં કોઇ પણ વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસના કાફલા સાથે નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ બોર્ડર પર ચુસ્તપણે પ્રવેશ બંધ થાય તે […]
પાટણના સિદ્ધપુરમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધતા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પાટણથી બનાસકાંઠા તરફ આવતી તમામ બોર્ડરને સિલ કરી દેવાઇ છે. પાટણ તરફથી બનાસકાંઠા જિલ્લામાં કોઇ પણ વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસના કાફલા સાથે નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ બોર્ડર પર ચુસ્તપણે પ્રવેશ બંધ થાય તે માટે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો