નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી, તૂટેલી કેનાલમાંથી લાખો લીટર પાણીનો થયો વેડફાટ

બનાસકાંઠામાં નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી સામે આવી છે. વાવના કુંડાળીયાની તૂટેલી કેનાલમાં પાણી અવિરત ચાલુ છે. ગઈકાલે કેનાલમાં 25 ફૂટનું પડ્યું હતું ગાબડુ અને તેની જાણ કરાયા બાદ પણ પાણીનો પ્રવાહ બંધ ન કરાયો. કેનાલમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને ખેતરમાં ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું. ખેતરમાં પાણી ફરી વળતા […]

નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી, તૂટેલી કેનાલમાંથી લાખો લીટર પાણીનો થયો વેડફાટ
Follow Us:
| Updated on: Feb 07, 2020 | 10:37 AM

બનાસકાંઠામાં નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી સામે આવી છે. વાવના કુંડાળીયાની તૂટેલી કેનાલમાં પાણી અવિરત ચાલુ છે. ગઈકાલે કેનાલમાં 25 ફૂટનું પડ્યું હતું ગાબડુ અને તેની જાણ કરાયા બાદ પણ પાણીનો પ્રવાહ બંધ ન કરાયો. કેનાલમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને ખેતરમાં ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું. ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધી 560 લોકોના મોત! ગુજરાતમાં દેખાયેલા 9 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસ નેગેટિવ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">