સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે દેવ પક્ષમાં જોડાયા

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ વધારે મજબૂત બન્યો છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે સમર્થકો સાથે દેવ પક્ષમાં જોડાયા. વડતાલ મંદિરના સભામંડપમાં આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે ફૂલહાર પહેરાવીને નિત્યસ્વરૂપ સ્વામીનું સ્વાગત કર્યું હતું. આ પણ વાંચોઃ ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર એક ડઝનથી વધારે બેલિસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો Web Stories View […]

સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે દેવ પક્ષમાં જોડાયા
Follow Us:
| Updated on: Jan 08, 2020 | 3:31 AM

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ વધારે મજબૂત બન્યો છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે સમર્થકો સાથે દેવ પક્ષમાં જોડાયા. વડતાલ મંદિરના સભામંડપમાં આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે ફૂલહાર પહેરાવીને નિત્યસ્વરૂપ સ્વામીનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચોઃ ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર એક ડઝનથી વધારે બેલિસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નિત્યસ્વરૂપ સ્વામી પોતાના 60થી 80 જેટલા સહયોગીઓ સાથે દેવપક્ષમાં જોડાયા હતા. વર્ષ 2002માં અજેન્દ્ર પ્રસાદને સહયોગ આપવા બદલ નિત્યસ્વરૂપ સ્વામીને વડતાલ મંદિરમાંથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. જો કે હવે ફરી એકવાર નિત્યસ્વરૂપ સ્વામીનું આગમન થવાથી દેવ પક્ષ વધુ મજબૂત બન્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">