મુંબઈ: તો આ ઘટનાને લઈને શરદ પવારે ઉદ્ઘવ સરકાર સામે નારાજગી વ્ચક્ત કરી!

ભીમા કોરેગાંવ મામલે મહારાષ્ટ્ર સરકારમાં એક વિવાદ ઉભો થયો છે. યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી તેને લઈને પહેલીવાર ગઠબંધનની સરકાર બન્યાં બાદ શરદ પવારે સરકારની સામે નારાજગી વ્યક્ત કરી છે. પવારે કહ્યું કે યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય તો ખોટો હતો જ પણ સરકારે જે મંજૂરી આપી દીધી તેનાથી દુ:ખ થયું […]

મુંબઈ:  તો આ ઘટનાને લઈને શરદ પવારે ઉદ્ઘવ સરકાર સામે નારાજગી વ્ચક્ત કરી!
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 5:23 PM

ભીમા કોરેગાંવ મામલે મહારાષ્ટ્ર સરકારમાં એક વિવાદ ઉભો થયો છે. યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી તેને લઈને પહેલીવાર ગઠબંધનની સરકાર બન્યાં બાદ શરદ પવારે સરકારની સામે નારાજગી વ્યક્ત કરી છે. પવારે કહ્યું કે યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય તો ખોટો હતો જ પણ સરકારે જે મંજૂરી આપી દીધી તેનાથી દુ:ખ થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
bhima-koregaon Violance Case-pune-police-to-take-help-of-us-based- Agency fbi-to-retrieve-data-from-damaged-hard-disc bharat na aa case ma pune police lese FBI ni madad

ભીમા કોરેગાંવ રેલી

આ પણ વાંચો :  કોરોના વાઈરસ: જાપાનમાં ફસાયેલા ડાયમંડ ક્રુઝમાં ત્રીજા ભારતીયનો રિપોર્ટ પોઝિટીવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર બન્યા બાદ આ પહેલો મામલો છે જેમાં શરદ પવારે સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી થછે. આ પહેલાં જ્યારે સરકાર બની ત્યારે શરદ પવારે રાજ્ય સરકારને એક પત્ર લખ્યો હતો અને ભીમા કોરેગાંવ હિંસા મામલે એસઆઈટીનું ગઠન કરવામાં આવે તેવી માગણી કરી હતી. જો કે આ મામલે ગૃહ મંત્રાલયમાં ચર્ચા પણ ચાલી હતી કે એસઆઈટીનું ગઠન કરવામાં આવે અને યોગ્ય રીતે મામલાની તપાસ કરવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

bhima-koregaon-case-sharad-pawar-raging-on-his-own-government-after-approval-of-nia-probe-pune-court-transfers-case

શરદ યાદવ

જો કે આ એસઆઈટી બને તે પહેલાં જ કેન્દ્ર સરકારે આ કેસને એનઆઈએને સોંપી દીધો હતો. જ્યારે રાજ્યનો મુદો હોય ત્યારે એનઆઈએને સોંપવા પહેલાં કેન્દ્રની સરકારે જે તે રાજ્યની મંજૂરી લેવી જરૂરી છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે શરદ પવારની વાતને અવગણીને આ મામલો એનઆઈએને સોંપવા માટે મંજૂરી આપી દીધી હતી.  કોર્ટેમાં આ મામલો એનઆઈએ પાસે લઈ જવામાં ઉદ્ધવ ઠાકરે સરકારે વિરોધ કર્યો નહોતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">