ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં આવતા મહિને યોજાશે પરીક્ષા, વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માગ

સતત વધતા કોરોના સંક્રમણને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવતા મહિને યોજાયેલી પરીક્ષા મુલતવી રાખવા માગ કરી રહ્યા છે. હાલમાં કોરોનાને લઈને લોકોની આર્થીક સ્થિતિ ખરાબ છે. ત્યારે હાલમાં યુનિવર્સિટીમાં 2 હજાર અને 5 હજાર લેટ ફી લેવાઈ રહી છે. તે લેટ ફી […]

ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં આવતા મહિને યોજાશે પરીક્ષા, વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માગ
Follow Us:
| Updated on: Nov 28, 2020 | 6:33 PM

સતત વધતા કોરોના સંક્રમણને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવતા મહિને યોજાયેલી પરીક્ષા મુલતવી રાખવા માગ કરી રહ્યા છે. હાલમાં કોરોનાને લઈને લોકોની આર્થીક સ્થિતિ ખરાબ છે. ત્યારે હાલમાં યુનિવર્સિટીમાં 2 હજાર અને 5 હજાર લેટ ફી લેવાઈ રહી છે. તે લેટ ફી દૂર કરવા અથવા રકમ ઘટાડવા કુલપતિને વિનંતી કરી છે. પરીક્ષાને કારણે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર એકઠા થશે તો કોરોના સંક્રમણનો શિકાર થશે તેવી દહેશત વિદ્યાર્થી નેતાઓએ વ્યક્ત કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">