સચિન તેંડુલકરને જન્મદિવસે જ ફટકારવામાં આવી નોટિસ, જાણો કેમ?

સચિન તેંડુલકરના જન્મદિવસે જ BCCIએ નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. સચિન આઈપીએલમાં મેન્ટરની સાથે ક્રિકેટની સલાહકાર સમિતિના સદસ્ય પણ હોવાથી આ નોટિસ ફટકારવામાં આવી છે. BCCIના લોકપાલ અને નૈતિક અધિકારી ડી કે જૈને સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને નોટિસ ફટકારી છે. જેમાં હિતોનો ટકરાવ થતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે સચિન તેંડુલકર ટી-20ના […]

સચિન તેંડુલકરને જન્મદિવસે જ ફટકારવામાં આવી નોટિસ, જાણો કેમ?
Follow Us:
| Updated on: Apr 24, 2019 | 5:18 PM

સચિન તેંડુલકરના જન્મદિવસે જ BCCIએ નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. સચિન આઈપીએલમાં મેન્ટરની સાથે ક્રિકેટની સલાહકાર સમિતિના સદસ્ય પણ હોવાથી આ નોટિસ ફટકારવામાં આવી છે.

BCCIના લોકપાલ અને નૈતિક અધિકારી ડી કે જૈને સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને નોટિસ ફટકારી છે. જેમાં હિતોનો ટકરાવ થતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે સચિન તેંડુલકર ટી-20ના ફ્રેંન્ચાઈઝી મેન્ટરની સાથે ભારતના ક્રિકેટ સલાહકાર સમિતિના સદસ્ય પણ છે. આના લીધે હિતો જોખમાય છે. વીવીએસ લક્ષ્મણને પણ આ મુદ્દાને લઈને નોટિસ ફટકારવામાં આવી છે.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સચિન તેંડુલકરએ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની ટીમ જ્યારે વીવીએસ લક્ષ્મણ એ હૈદરાબાદની આઈપીએલ ટીમના મેન્ટર છે. આ ત્રીજો મામલો સામે આવ્યો છે જેમાં હિતના ટકરાવને લઈને ખબર સામે આવી છે. આ પહેલાં સૌરવ ગાંગુલી સાથે પણ આ પ્રકારની ઘટના બની હતી તેમને પણ નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમને પોતાનો જવાબ ન્યાયધીશ સમક્ષ આપવો પડ્યો હતો.

આ પણ વાંચો:  મતદાન કર્યા બાદ કઈ આંગળી સાથે ફોટો પડાવવો તેને લઈને ગૂંચવાયા ભાજપના ઉમેદવાર રમેશ ઘડૂક, વાયરલ થયો વીડિયો

ન્યાયમૂર્તિ જૈને આ નોટિસ ફટકારીને 28 એપ્રિલ સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આટલું જ નહીં પણ બીસીસીઆઈને પણ જવાબ આપવા કહેવાયું છે. આ ફરિયાદ મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના સદસ્ય સંજીવ ગુપ્તાએ કરી હતી જેને લઈને સુનાવણીમાં લોકપાલે કહ્યું કે જો નોટિસ બાદ સચિન અને લક્ષ્મણ જવાબ આપવામાં નિષ્ફળ જશે તો તેમને પોતાનો જવાબ ફરીથી આપવાનો મોકો પણ આપવામાં આવશે નહીં. આ નોટિસ આજ સચિનના જન્મદિવસે તેના ઘરે પહોંચી છે જેના લીધે સચિનની સામે એક મુશ્કેલીનો વધારો થયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">