અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ તમામ પુનર્વિચાર અરજી નામંજૂર

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેટલા પક્ષોએ ફરી પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જે તમામ અરજીઓ પર નિર્ણય આવી ગયો છે. આ મામલે તમામ પુનર્વિચાર અરજી નામંજૂર કરી દેવાઈ છે. 5 જજની બેચ દ્વારા 18 અરજી પર એક સાથે સુનાવણી કરાઈ હતી. જેમાં તમામ 18 અરજી નામંજૂર દાખલ કરી દીધી છે. આ મામલે 9 […]

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ તમામ પુનર્વિચાર અરજી નામંજૂર
Follow Us:
| Updated on: Dec 12, 2019 | 11:16 AM

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેટલા પક્ષોએ ફરી પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જે તમામ અરજીઓ પર નિર્ણય આવી ગયો છે. આ મામલે તમામ પુનર્વિચાર અરજી નામંજૂર કરી દેવાઈ છે. 5 જજની બેચ દ્વારા 18 અરજી પર એક સાથે સુનાવણી કરાઈ હતી. જેમાં તમામ 18 અરજી નામંજૂર દાખલ કરી દીધી છે. આ મામલે 9 અરજી પક્ષકારો દ્વારા અને 9 અરજી અન્ય અરજકર્તાઓ દ્વારા કરાઈ હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકર સોશિયલ મીડિયામાં ટ્રોલ, નાગરિકતા સંશોધન બિલ પર કરી હતી આ ટિપ્પણી

સાથે અરજીના મેરિટ અંગે પણ વિચાર કરાયો હતો. આ પહેલા નિર્મોહી અખાડાએ પણ પુનર્વિચારની અરજી દાખલ કરવાનો નિર્યણ કર્યો હતો. નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં કહ્યું કે, નિર્ણયના એક મહિના પછી પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા નિશ્ચિત કરાઈ નથી.

Related image

સુપ્રીમ કોર્ટમાં સંવિધાન બેચ

ચીફ જસ્ટિસ એસ.એ બોબડેની સાથે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ.અબ્દુલ નઝીર અને સંજીવ ખન્નાએ સુનાવણી કરે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની નિવૃત્તિ પછી સંજીવ ખન્નાએ તેમની જગ્યા લીધી છે. રામ મંદિર મુદ્દે ઐતિહાસિક નિર્ણય સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે આપ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફૈઝાબાદ કોર્ટના 1962 આદેશ પ્રમાણે CPCના ઓર્ડર 1 રૂલ 8 મુજબ કોઈપણ નાગરિક પુનર્વિચાર અરજી દાખલ કરી શકે છે. દીવાની કેસમાં CPC મુજબ પક્ષકારો સિવાયના લોકો પણ પુનર્વિચાર અરજી દાખલ કરી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">