ઊંઝા માર્કેટયાર્ડમાં હરાજી શરૂ, સારા મૂહર્તે જીરૂ, વરિયાળી, ઈસબગુલની નિકાસ માટે થઈ ખરીદી
એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડમાં ગણના પામતા, ઊંઝા માર્કેટયાર્ડમાં આજે લાભપાંચમે મૂહર્તના સોદા કરવામાં આવ્યા હતા. 12થી 16 નવેમ્બર સુધી દિવાળી નિમિત્તે બંધ રહ્યાં બાદ આજથી શરુ થયેલા માર્કેટયાર્ડમાં જીરૂ, ઈસબગુલ અને વરિયાળી વેચવા ખેડૂતો ઉમટ્યા હતા. હરાજીમાં જીરૂ 15થી 16 હજાર ગુણી, ઈસબગુલ 5000 ગુણી અને વરિયાળીની 1000 ગુણી આવક થઈ હતી. મૂર્હતમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક […]
એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડમાં ગણના પામતા, ઊંઝા માર્કેટયાર્ડમાં આજે લાભપાંચમે મૂહર્તના સોદા કરવામાં આવ્યા હતા. 12થી 16 નવેમ્બર સુધી દિવાળી નિમિત્તે બંધ રહ્યાં બાદ આજથી શરુ થયેલા માર્કેટયાર્ડમાં જીરૂ, ઈસબગુલ અને વરિયાળી વેચવા ખેડૂતો ઉમટ્યા હતા. હરાજીમાં જીરૂ 15થી 16 હજાર ગુણી, ઈસબગુલ 5000 ગુણી અને વરિયાળીની 1000 ગુણી આવક થઈ હતી. મૂર્હતમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ખરીદી કરવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો