જમ્મુ-કાશ્મીરની ઘાટીમાં વર્ષોથી બંધ ઐતિહાસિક મંદિરોને ફરી ખોલવાની તૈયારી, ગૃહ રાજ્યપ્રધાને કરી આ જાહેરાત

જમ્મુ-કાશ્મીરના 370ની કલમ દૂર કર્યા બાદ ઘાટી વિસ્તારમાં વર્ષોથી બંધ મંદિરોને ફરી ખોલવાની તૈયારી થઈ રહી છે. ગૃહ રાજ્યપ્રધાન જી.કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું કે, સરકાર ઘાટીમાં બંધ રહેલા મંદિરોનો સર્વે કરાવી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ […]

જમ્મુ-કાશ્મીરની ઘાટીમાં વર્ષોથી બંધ ઐતિહાસિક મંદિરોને ફરી ખોલવાની તૈયારી, ગૃહ રાજ્યપ્રધાને કરી આ જાહેરાત
g kishan reddy
Follow Us:
| Updated on: Sep 23, 2019 | 11:52 AM

જમ્મુ-કાશ્મીરના 370ની કલમ દૂર કર્યા બાદ ઘાટી વિસ્તારમાં વર્ષોથી બંધ મંદિરોને ફરી ખોલવાની તૈયારી થઈ રહી છે. ગૃહ રાજ્યપ્રધાન જી.કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું કે, સરકાર ઘાટીમાં બંધ રહેલા મંદિરોનો સર્વે કરાવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચોઃ દેશમાં આધાર, ચૂંટણી અને પાનકાર્ડની જગ્યાએ આવશે સ્માર્ટ કાર્ડ, ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા થયો પ્રસ્તાવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગૃહ રાજ્યપ્રધાને કહ્યું કે, અમે કાશમીરની ઘાટીમાં બંધ શાળાઓનો પણ સરવે કરાવવા કમિટીનું ગઠન કર્યુ છે. જેથી આ શાળાઓને કાર્યરત કરી શકાય. જી.કિશન રેડ્ડીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં 50 હજાર મંદિર બંધ થયા છે. જેમાંથી કેટલાક ખંડીત થઈ ગયા છે. આ તમામ મંદિરોનો સરવે કરવા આદેશ અપાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે, 90ના દશકમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની શરૂઆત થયા બાદ કાશ્મીરી પંડિતોનું પલાયન થયું હતું. તો આતંકીઓ દ્વારા મોટા પ્રમાણમાં કાશ્મીરી પંડિતોની હત્યા પણ કરાઈ હતી. સાથે મંદિરોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પંડિતોના પલાયન બાદ કાશ્મીરની ઘાટીમાં અનેક મંદિરો બંધ થઈ ગયા હતા. આમાંથી કેટલાક બહુ પ્રસિદ્ધ મંદિર પણ છે. શોપિયામાં ભગવાન વિષ્ણુનું મંદિર છે તો પહલગામમાં ભગવાન શિવનું પ્રાચિન મંદિર હજુ પણ બંધ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">