શાહઆલમમાં એક બાજુ હિંસાનો લોહીયાળ ખેલ અને બીજી તરફ સ્થાનિકો બન્યા દેવદૂત

વિરોધ-પ્રદર્શનના નામ પર અમદાવાદના શાહઆલમમાં એક બાજુ માનવતાને કોરાણે મૂકીને હિંસાનો લોહીયાળ ખેલ ખેલાઈ રહ્યો હતો. તો બીજી તરફ અમુક સ્થાનિકો દેવદૂત બનાવીને માનવતા પણ મહેકાવી રહ્યા હતા. હિંસક ભીડ અને અસામાજીક તત્વો ક્રૂર બનીને જ્યારે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યા હતા. ત્યારે શાહઆલમના અમુક મુસ્લિમ રહીશો આ ઘાયલ પોલીસકર્મીઓની સારવાર કરી રહ્યા હતા. આ […]

શાહઆલમમાં એક બાજુ હિંસાનો લોહીયાળ ખેલ અને બીજી તરફ સ્થાનિકો બન્યા દેવદૂત
Follow Us:
| Updated on: Dec 21, 2019 | 5:54 PM

વિરોધ-પ્રદર્શનના નામ પર અમદાવાદના શાહઆલમમાં એક બાજુ માનવતાને કોરાણે મૂકીને હિંસાનો લોહીયાળ ખેલ ખેલાઈ રહ્યો હતો. તો બીજી તરફ અમુક સ્થાનિકો દેવદૂત બનાવીને માનવતા પણ મહેકાવી રહ્યા હતા. હિંસક ભીડ અને અસામાજીક તત્વો ક્રૂર બનીને જ્યારે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યા હતા. ત્યારે શાહઆલમના અમુક મુસ્લિમ રહીશો આ ઘાયલ પોલીસકર્મીઓની સારવાર કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ 2020ની શરૂઆતથી આ રાશિઓનું ચમકશે ભાગ્ય, જાણો નોકરી, સંપત્તિ, નાણાકીય, આરોગ્ય, શિક્ષણમાં કેવી થશે પ્રગતિ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પથ્થરમારાના એ દિવસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પથ્થરોનો સામનો કરી રહેલા પોલીસકર્મીઓને અમુક યુવાનોએ તિંરગો અને બાંકડાનો સહારો લઈને બચાવ્યા. ત્યારબાદ ઘાયલ થયેલા આ પોલીસકર્મીઓને કેટલાક રહીશો માનવના રૂપમાં દેવ બનીને તેમના ઘરે લઈ ગયા, ત્યાં સારવાર કરી. અને પૂરતું રક્ષણ આપ્યું. જો કે રહીશોનું કહેવું છે કે અસામાજીક અને તોફાની તત્વો શાહઆલમ વિસ્તારના નહીં હતા, તેઓ અન્ય વિસ્તારોમાંથી આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">