રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અમદાવાદના કર્ફ્યૂની કરશે સમીક્ષા, વિવિધ વિસ્તારોનો મેળવશે તાગ
અમદાવાદમાં ગઈકાલે રાત્રે 57 કલાકનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના કર્ફ્યૂની સમીક્ષા રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા કરશે અને શહેરના વિસ્તારોનો તાગ મેળવશે અને સૌથી વધુ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ અંગે સમીક્ષા કરશે. & Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની […]
અમદાવાદમાં ગઈકાલે રાત્રે 57 કલાકનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના કર્ફ્યૂની સમીક્ષા રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા કરશે અને શહેરના વિસ્તારોનો તાગ મેળવશે અને સૌથી વધુ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ અંગે સમીક્ષા કરશે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો