અમદાવાદમાં સ્પાઈસ જેટના પાઈલટને બેદરકારી બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયો
ડીજીસીએએ દ્વારા મંગળવારે સ્પાઇસ જેટના પાઇલટને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટના રનવે પર બેદરકારીના કારણે પાઈલટ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ […]
ડીજીસીએએ દ્વારા મંગળવારે સ્પાઇસ જેટના પાઇલટને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટના રનવે પર બેદરકારીના કારણે પાઈલટ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો VIDEO વાઈરલ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જુલાઈ મહિનામાં પાઈલટની બેદરકારીના કારણે બે વિમાન વચ્ચે ટ્કકર થવાની હતી. પરંતુ સદ્ભાગ્યે દુર્ઘટના ટળી ગઈ હતી. આ અંગે ATC દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. વિક્રમસિંહ ચૌહાણને પહેલા નોટિસ પાઠવી પૂછવામાં આવ્યું કે, તેમની બેદરકારી બદલ સસ્પેન્ડ કેમ ન કરવામાં આવે. સુત્રોની માહિતી મુજબ ATCની સૂચના વગર જ પાઈલટે ટેક્સી રનવેને ખાલી નહોતો કર્યો અને સૂચન વગર જ ટ્રેક પર પહોંચી ગયા હતા.
[yop_poll id=”1″]