પાણી, ટામેટાં પછી હવે પાન ખાવા માટે તડપશે પાકિસ્તાન, લાખો રૂપિયાની ખોટ ખાઈ ખેડૂતોએ લીધો મક્કમ નિર્ણય

પાકિસ્તાનને એક પછી એક વેપારી ધોરણે માર પડી રહ્યો છે. જેમાં વેપારીઓથી લઈને ખેડૂતો દ્વારા પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો વેપાર ન કરવાનો નિર્ણય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે હવે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પાનની ખેતી કરતાં ખેડૂતોએ પાકિસ્તાનને પાન ન મોકલવાનો નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ગઢીમલહરા, મહારાજપુર, પિપટ, પનાગર […]

પાણી, ટામેટાં પછી હવે પાન ખાવા માટે તડપશે પાકિસ્તાન, લાખો રૂપિયાની ખોટ ખાઈ ખેડૂતોએ લીધો મક્કમ નિર્ણય
Follow Us:
| Updated on: Feb 25, 2019 | 11:24 AM

પાકિસ્તાનને એક પછી એક વેપારી ધોરણે માર પડી રહ્યો છે. જેમાં વેપારીઓથી લઈને ખેડૂતો દ્વારા પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો વેપાર ન કરવાનો નિર્ણય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે હવે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પાનની ખેતી કરતાં ખેડૂતોએ પાકિસ્તાનને પાન ન મોકલવાનો નિર્ણય કર્યો છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ગઢીમલહરા, મહારાજપુર, પિપટ, પનાગર અને મહોબમાં પાનનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયા છે. જ્યાંથી દેશના ઘણાં શહેરોમાં પાનની સપ્લાઈ કરવામાં આવે છે તો ત્યાંથી જ પાકિસ્તાન, શ્રીલંકા અને અન્ય દેશોમાં પણ પાન મોકલવામાં આવે છે.

આ પણ વાંચો : પાકિસ્તાનીઓ પણ હવે જાણે છે કે, આ મનમોહન નહીં પરંતુ મોદી સરકાર છે, ઇમરાન ખાન શું આ વાત સમજશે ?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પાન ખેડૂતોનું કહેવું છે કે, પુલવામા હુમલાના કારણે અમારી અંદર પણ એક રોષ છે. જેના કારણે અમે પાકિસ્તાનમાં પાન મોકલીશું નહીં. ભલે તેના કારણે અમને ગમે તેટલું મોટું નુકસાન કેમ ન થાય. ખાસ વાત એ છેકે અઠવાડિયામાં 40 થી 50 બંડલ પાકિસ્તાન મોકલવામાં આવે છે. પાનના એક બંડલની કિંમત રૂ. 30 હજાર હોય છે. જેના કારણે ખેડૂતોને 13 થી 15 લાખનું નુકસાન પણ થશે.

ખેડૂતોનું માનવું છે કે, જો સરકાર પાણી ન મોકલવાનો નિર્ણય લઈ શકે છે તો અમે દેશના માટે આટલું તો કરી જ શકીએ છે. જેના માટે કોઇ નફા- નુકસાનનું મહત્વ રહેતું નથી. હાલમાં જ મધ્યપ્રદેશના ખેડૂતોએ પાકિસ્તાનમાં ટામેટાં ન મોકલવાનો નિર્ણય લીધો હતો. જેની અસર ત્યાંના બજારમાં જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં ટામેટાંની માંગ વધતાં ભાવ વધારાની સાથે અછત પણ જોવા મળી રહી છે.

[yop_poll id=1798]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">