71મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ

દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આવતીકાલ એટલે 26 જાન્યુઆરીના રવિવારે 71મા ગણતંત્ર દિવસની ઉજવણી થવાની છે. જેની પૂર્વ સંધ્યા પર 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. President Ram Nath Kovind on the eve of Republic Day: Legislature, Executive and Judiciary, are three organs of […]

71મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ
Follow Us:
| Updated on: Jan 25, 2020 | 2:40 PM

દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આવતીકાલ એટલે 26 જાન્યુઆરીના રવિવારે 71મા ગણતંત્ર દિવસની ઉજવણી થવાની છે. જેની પૂર્વ સંધ્યા પર 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધન કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહાત્મા ગાંધીના જીવનથી રોજ આદર્શ શીખવાનો સંદેશ આપ્યો છે. બાબા સાહેબે કહ્યું હતું કે, આપણે લોકતંત્રને કાયમ રાખવા ઈચ્છીએ તો, સામાજીક આર્થિક ઉપાયો માટે બંધારણીય રીતને ઉપયોગ કરવી જોઈએ.

ગણતંત્રના દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં કહ્યું કે, લોકતંત્રમાં પક્ષ અને વિપક્ષની ભૂમિકા મહત્વની છે. સંઘર્ષ કરનારા યુવાનો માટે ખાસ ગાંધીજીના અહિંસાવાદી સંદેશાને યાદ રાખવો જોઈએ. સાથે રાષ્ટ્રપતિએ ઉજ્જવલાથી લઈ સૌભાગ્ય અને આયુષ્માન યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ યાદ કરતા કહ્યું કે, 6 દશક પહેલા આપણું બંધારણ લાગુ થયું હતું. અને આજે સરકાર નાગરિકોએ સરકારના અભિયાનને જન અભિયાનનું રૂપ આપ્યું છે. અને ભાગીદારીની આ ભાવના અન્ય ક્ષેત્રમાં દેખાઈ છે. ઉજ્જવલા યોજનામાં 8 કરોડ લોકો જોડાયેલા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">