આરોગ્ય અને સુંદરતા બંનેને જાળવી રાખવા માગો છો? તો કરો મીઠાનાં પાણીથી સ્નાન અને મેળવો પરિણામ

આરોગ્ય અને સુંદરતાને જાળવી રાખવા માટે મીઠું પાણી ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે. તમે નહાવાના પાણીમાં ફૂલ, ગુલાબજળ અથવા તો બીજા પદાર્થો નો ઉપયોગ જરૂર કર્યો હશે. પરંતુ મીઠાનું પાણી પણ તમારા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે તમારી ત્વચા પણ હેલ્ધી થઈ શકે છે. આવો જાણીએ તેના […]

આરોગ્ય અને સુંદરતા બંનેને જાળવી રાખવા માગો છો? તો કરો મીઠાનાં પાણીથી સ્નાન અને મેળવો પરિણામ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 30, 2020 | 5:27 PM

આરોગ્ય અને સુંદરતાને જાળવી રાખવા માટે મીઠું પાણી ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે. તમે નહાવાના પાણીમાં ફૂલ, ગુલાબજળ અથવા તો બીજા પદાર્થો નો ઉપયોગ જરૂર કર્યો હશે. પરંતુ મીઠાનું પાણી પણ તમારા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે તમારી ત્વચા પણ હેલ્ધી થઈ શકે છે.

આવો જાણીએ તેના ફાયદાઓ વિશે. મીઠું પાણીમાં નાંખીને નહાવાથી મળે છે તે આરોગ્ય અને સુંદરતાના આ 5 લાભ .

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તણાવથી બચવા માટે હળવા હૂંફાળા પાણીમાં મીઠું નાખીને નહાવાથી ખૂબ જ ફાયદો થાય છે. તેનાથી માનસિક રોગનો ખતરો ઓછો થાય છે.

મીઠાંનું પાણી મિનરલ્સથી ભરપૂર હોય છે. અને ત્વચાના રોમછિદ્રો સુધી પહોંચીને સફાઈ કરે છે. જેનાથી ત્વચામાં ઈંફેક્શનનો ખતરો નથી રહેતો.

મીઠાના પાણીથી નાહવાથી ત્વચાની કોશિકાઓનો વિકાસ સારો થાય છે. અને ત્વચા પરના ડાઘ ધબ્બા અને કરચલીઓ પર સકારાત્મક અસર નાખે છે.

મીઠાના પાણીનો એક મોટો ફાયદો એ છે કે તે હાડકા માં થનારા નાના-મોટા દર્દથી રાહત આપે છે. અને આગળ જઈને આર્થરાઈટિસની સમસ્યા એટલે કે હાડકાના દુખાવાથી પણ બચાવે છે.

ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે તે મૃત ત્વચાને પણ સાફ કરે છે. અને ત્વચાને નરમ, ચમકદાર અને ગોરી બનાવવામાં મદદ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">