32 વર્ષ પછી કાળી ચૌદસ અને ચોપડા પૂજનની પુજા રાત્રીમા નહી બલકે દિવસે કરવામાં આવશે, 13 નવેમ્બરના શુક્રવારના દિવસે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી
દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે. 32 વર્ષ પછી કાળી ચૌદસ અને ચોપડા પૂજનની પુજા રાત્રીમા નહી બલકે દિવસે કરવામાં આવશે. 13 નવેમ્બરના શુક્રવારના દિવસે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે. 13મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યાર બાદ કાળીચૌદશની તિથિ શરૂ થશે, જે 14 નવેમ્બરે શનિવારે […]
દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે. 32 વર્ષ પછી કાળી ચૌદસ અને ચોપડા પૂજનની પુજા રાત્રીમા નહી બલકે દિવસે કરવામાં આવશે. 13 નવેમ્બરના શુક્રવારના દિવસે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે. 13મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યાર બાદ કાળીચૌદશની તિથિ શરૂ થશે, જે 14 નવેમ્બરે શનિવારે બપોરે 2.18 વાગ્યા સુધી રહેશે, જાણીતા જ્યોતિષોનું ગ્રહોના નક્ષત્ર મામલે શું કહેવું છે તે પણ જાણીએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો