બાળમૃત્યુ રોકવામાં સરકાર નિષ્ફળ? અમદાવાદ અને રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ બાળકોના મૃત્યુ નિપજ્યા છે. ડિસેમ્બર મહિનામાં 386 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી 111 બાળકોનાં મોત થયા છે. આ મૃત બાળકો પૈકી 96 બાળકોનું વજન 1.5 કિલોથી ઓછું હતું. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા […]
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ બાળકોના મૃત્યુ નિપજ્યા છે. ડિસેમ્બર મહિનામાં 386 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી 111 બાળકોનાં મોત થયા છે. આ મૃત બાળકો પૈકી 96 બાળકોનું વજન 1.5 કિલોથી ઓછું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બાળકોનું વજન 1.5 કિલોથી પણ ઓછું હોવાથી નવજાત બાળકો બચતા નથી. રાજકોટ સિવિલમાં ઓછા કાર્યક્ષમ ઘરે ડિવિલરી થયા પછી રીફર કરેલા કેસમાં ઈન્ફેક્શનનું પ્રમાણ વધારે હોય છે. આમ ઓછી સુવિધા કે સ્ટાફની અછતના પગલે પણ મૃત્યુ થતા હોવાનું નિષ્ણાતોનું તારણ છે.
ત્યારે ડિસેમ્બર મહિનામાં અમદાવાદ સિવિલ અને રાજકોટ સિવિલમાં 219 જેટલા બાળકોના માતો થયા છે. જેમાં રાજકોટ સિવિલમાં 134 બાળકોના મોત અને અમદાવાદ સિવિલમાં 85 બાળકોના મોત નિપજ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો