AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે સમયે ભારતમાં કોઈના અંતિમ સંસ્કાર પણ થતા નથી, બરાબર એ સંધ્યા સમયે અંગ્રેજોએ આ વીર સપૂતોને આપી દીધી ફાંસી- વાંચો

23 માર્ચ 1931ની એ સાંજ, સમય હતો 7:33 અને હસતા હસતા ફાંસી પર લટકી ગયા ત્રણ વીર સપૂતો... અંગ્રેજોની દમનકારી નીતિ સામે આઝાદીની લડાઈ લડતા દેશના વીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતને આજે 93 વર્ષ પુરા થઈ ગયા. અંગ્રેજો આ ત્રણેયની વીરતાથી એટલા ડરેલા હતા કે તેમને 24 માર્ચે સવારે 8 વાગ્યે ફાંસી આપવાની હતી પરંતુ ડઘાઈ ગયેલા અંગ્રેજોએ ત્રણેયને 23 માર્ચે સાંજે 7.33 એ ફાંસી આપી દીધી.

જે સમયે ભારતમાં કોઈના અંતિમ સંસ્કાર પણ થતા નથી, બરાબર એ સંધ્યા સમયે અંગ્રેજોએ આ વીર સપૂતોને આપી દીધી ફાંસી- વાંચો
| Updated on: Mar 23, 2025 | 9:18 PM
Share

‘शहीदों की चिताओं पर जुड़ेंगे हर बरस मेले वतन पर मरनेवालों का यही बाक़ी निशाँ होगा।’ -जगदंबा प्रसाद हितैषी અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડતા દેશના વીર સપૂત ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતને ક્યારેય ભૂલી ન શકાય. આજના દિવસે આ ત્રણેય વીરોના બલિદાનને 93 વર્ષ પુરા થઈ ગયા છે. કોર્ટના આદેશ બાદ આ ત્રણેયને 24 માર્ચ 1931ની સવારે 8 વાગ્યે ફાંસી આપવાની હતી પરંતુ તેમની વીરતાથી ડરેલા અંગ્રેજોએ ત્રણેયને 23 માર્ચ 1931 એ સાંજના સાત વાગ્યા આસપાસ જ ફાંસી આપી દીધી. આથી જ આજના દિવસની ઈતિહાસની આ સૌથી મોટી ઘટનાને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">