AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pustak na pane thi: ચીનનો ડેન્જરસ પ્લાન, પાણી વગર તરસે ભારત ?

Pustak na pane thi: આ શ્રેણીમાં તમે શી ચીનપીગ અંગે માહિતી પ્રાપ્ત કરશો. આજકાલ ચીન અને શી જિનપિંગ ખૂબ ચર્ચામાં રહે છે શી જિનપિંગ અંગેના પુસ્તક પાવરના પેજ નંબર 26 ઉપર માહિતી આપાવમાં આવી છે કે જિનપિંગના પિતા શા માટે જેલમાં કેદ રહ્યા હતા. તેમના પિતા પક્ષના અને સરકારના ટીકાકાર હતા આથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

Pustak na pane thi: ચીનનો ડેન્જરસ પ્લાન, પાણી વગર તરસે ભારત ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 7:53 PM
Share

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

આ પણ વાંચો:  Pustak na pane thi: ભગતસિંહને ફાંસી પહેલાં કઈ વાતનો રહી ગયો અફસોસ ?

આ શ્રેણીમાં તમે શી ચીનપીગ અંગે માહિતી પ્રાપ્ત કરશો. આજકાલ ચીન અને શી જિનપિંગ ખૂબ ચર્ચામાં રહે છે શી જિનપિંગ અંગેના પુસ્તક પાવરના પેજ નંબર 26 ઉપર માહિતી આપાવમાં આવી છે કે જિનપિંગના પિતા શા માટે જેલમાં કેદ રહ્યા હતા. તેમના પિતા પક્ષના અને સરકારના ટીકાકાર હતા આથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">