AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz: ભારતના કયા શહેરને ‘ડોલર સિટી’ તરીકે ઓળખવામાં આવે છે ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે પણ ઉમેદવારોની ક્ષમતા માપવા માટે જનરલ નોલેજને લગતા સવાલ પૂછવામાં આવે છે, ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક સવાલોના જવાબ લઈને આવ્યા છીએ, જે તમને ઉપયોગી થશે.

GK Quiz: ભારતના કયા શહેરને 'ડોલર સિટી' તરીકે ઓળખવામાં આવે છે ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 9:05 PM
Share

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા છો, તો તમે જાણતા હશો કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે પણ ઉમેદવારોની ક્ષમતા માપવા માટે જનરલ નોલેજને લગતા સવાલ પૂછવામાં આવે છે, ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક સવાલોના જવાબ લઈને આવ્યા છીએ, જે તમને ઉપયોગી થશે.

આ પણ વાંચો  GK: આ દેશમાં ફરવા માટે જાવ તો રાષ્ટ્રપતિ પોતે ફેરવે છે પર્યટકોને, ભારતના એક પરિવાર કરતા પણ ઓછી છે તેની કુલ જનસંખ્યા

પ્રશ્ન – ભારતમાં હાલ કેટલા રાજ્યો છે ? જવાબ – 28

પ્રશ્ન – ભારતની સૌથી નાની નદીનું નામ શું છે? જવાબ – આ નદીનું નામ અરવારી છે, જે રાજસ્થાનમાં વહે છે. તેની લંબાઈ 90 કિમી છે

પ્રશ્ન – કયા દેશમાં સેના નથી ? જવાબ – આઇસલેન્ડ એકમાત્ર એવો દેશ છે જેની પાસે સેના નથી

પ્રશ્ન – કયો જીવ સૌથી વધુ ખોરાક ખાય છે? જવાબ – બ્લુ વ્હેલ

પ્રશ્ન – ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી? જવાબ – ગેલિલિયોએ

પ્રશ્ન – ભારતમાં તાળાઓનું મહત્તમ ઉત્પાદન ક્યાં થાય છે? જવાબ – અલીગઢમાં

પ્રશ્ન – શું તમે જાણો છો કે વિશ્વભરમાં ઇન્ટરનેટ પરનો 80% ટ્રાફિક કોના પરથી આવે છે? જવાબ – સર્ચ એન્જિનમાંથી

પ્રશ્ન – ભારતમાં કયા અનાજનો સૌથી વધુ વપરાશ થાય છે? જવાબ – ચોખા

પ્રશ્ન – મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ – ગુજરાતના પોરબંદરમાં

પ્રશ્ન – વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે? જવાબ – અહેવાલો અનુસાર, સોમાલિયા વિશ્વનો સૌથી ભ્રષ્ટ દેશ છે

પ્રશ્ન – ભારતના કયા શહેરને ‘ડોલર સિટી’ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ – તમિલનાડુ રાજ્યના ત્રિપુરા શહેરને

તમિલનાડુ રાજ્યના ત્રિપુર શહેરને ‘ડોલર સિટી’ તરીકે ઓળખવામાં આવે છે. આ શહેર તેના ઉપનામને કારણે વિદેશમાં પણ પ્રખ્યાત છે. આ શહેરમાં કાપડનું મોટાપાયે કામ થાય છે. અહીં ઉનના કપડાંની સિલાઇ કરવામાં આવે છે, જે વિદેશમાં મોકલવામાં આવે છે. અહીંથી લગભગ 90 ટકા કપડાં વિદેશમાં નિકાસ થાય છે. તેનાથી લાખો લોકોને રોજગાર પણ મળે છે. તેથી આવક પણ ડોલરમાં થાય છે, જેના કારણે તેને ‘ડોલર સિટી’ તરીકે ઓળખવામાં આવે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અમદાવાદમાં PG સંચાલકો સામે રહીશોનો આક્રોશ
અમદાવાદમાં PG સંચાલકો સામે રહીશોનો આક્રોશ
જુનાગઢ: મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
જુનાગઢ: મૃગીકુંડ સ્નાન વિવાદમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો બેવડા સંકટમાં
બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો બેવડા સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">