RBIના આ નિર્ણયથી Fixed Depositના રોકાણકારોને મોટી રાહત મળશે , જાણો વિગતવાર

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આજે RBIએ સતત છઠ્ઠી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

RBIના આ નિર્ણયથી Fixed Depositના રોકાણકારોને મોટી રાહત મળશે , જાણો વિગતવાર
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 5:21 PM

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આજે RBIએ સતત છઠ્ઠી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. જાણકારો કહે છે કે RBIએ અપેક્ષા મુજબ નિર્ણય લીધો છે. ત્રણ દિવસીય બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકિંતા દાસે કહ્યું, ‘આરબીઆઈ દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે 4 ટકાના દરે જાળવવામાં આવે છે.

FD રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે RBIના આ નિર્ણય પછી હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અનુક્રમે 4 ટકા અને 3.35 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો છે. નીતિ વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવો તે ફિક્સ ડિપોઝીટ દ્વારા બચત કરનારાઓ માટે સારા સમાચાર છે. બેન્કો FD પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે નિર્ણય લેશે નહીં. હાલમાં, બેન્કો એફડી પર 2.9 ટકાથી 5.4 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

બેંકમાં પૈસા જમા કરનારાઓ પર શું અસર થશે? RBI દ્વારા નીતિ વ્યાજના દરમાં ઘટાડો કરે તો બેન્કો પણ એફડી દર ઘટાડે છે. જોકે, થાપણ દરમાં આ ઘટાડો રેપો રેટના પ્રમાણમાં નથી. જો તમે બેંકમાં પૈસા જમા કરનાર રોકાણકાર તરીકે જુઓ તો વ્યાજ દર ઘટાડવાનો અર્થ એ છે કે ખાતામાં નવી થાપણો પર ઓછું વ્યાજ મળશે. ઓછા વ્યાજ એટલે કે થાપણ કરનારની થાપણ પણ ઓછા વળતર મેળવશે. વ્યાજ દર વધારવાનો અર્થ એ છે કે થાપણ પર વધુ વળતર મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">