સરકારે જુલાઈ- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નાની બચતનાં વ્યાજ દરો યથાવત રાખ્યા ,જાણો લેટેસ્ટ વ્યાજ દર

આ વર્ષની શરૂઆતમાં 31 માર્ચે નાણાં મંત્રાલયે આદેશ જારી કર્યો હતો જેમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે આ હુકમ બીજા દિવસે સવારે પાછો ખેંચાયો હતો.

સરકારે જુલાઈ- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નાની બચતનાં વ્યાજ દરો યથાવત રાખ્યા ,જાણો લેટેસ્ટ વ્યાજ દર
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 7:49 AM

એક મોટા નિર્ણયમાં આજે મોદી સરકારે( PM MODI GOVERMENT) જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે  નાની બચત યોજનાઓ(small savings schemes) પરના વ્યાજ દર(interest rates)ને યથાવત રાખવાનો (unchanged)નિર્ણય લીધો. નાણાં મંત્રાલયના એક જાહેરનામા મુજબ નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ત્રિમાસિક ગાળા માટે 1 લી જુલાઈ 2021 થી 30 મી સપ્ટેમ્બર 2021 દરમ્યાન વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર હાલના દરોથી અપરિવર્તિત રહેશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કોરોનારોગચાળા વચ્ચે મધ્યમ વર્ગ અને નાના બચત યોજનાઓ પર આધારીત લોકો માટે આ મોટી રાહત બની છે. savings deposit માટે વ્યાજ દર 4% પર રહેશે, national savings certificate માટે વ્યાજ દર 6.8% રહેશે, PPF માટે વ્યાજ દર 7.1% અને senior citizen savings scheme માટે વ્યાજ દર યથાવત 7.4% રહેશે . સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Scheme) માં વ્યાજ દર 7.6% ચાલુ રહેશે અને Kisan Vikas Patra હવે 124 મહિનામાં ડબલ મૂલ્યમાં મેચ્યોર થશેજેનું વ્યાજ દર 6.9% રહેશે

આ વર્ષની શરૂઆતમાં 31 માર્ચે નાણાં મંત્રાલયે આદેશ જારી કર્યો હતો જેમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રોગચાળાના સમયે મધ્યમ વર્ગને નુકસાન સામે કેન્દ્રને નિશાન બનાવતા વિપક્ષોએ ભારે નારાજગી દેખાડી હતી. બંગાળ અને આસામમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા જ લગભગ 1.1% દરો ઘટાડવામાં આવ્યા હતા. જો કે આ હુકમ બીજા દિવસે સવારે પાછો ખેંચાયો હતો.

વિપક્ષના મોટાભાગના નેતાઓએ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ સાથેનો હુકમ પાછો ખેંચવાનો નિર્ણય જોડ્યો હતો. ઉપલબ્ધ માહિતી મુજબ બંગાળમાં સૌથી વધુ કલેક્શન છે. જેતે સમયે આ મામલો વિવાદિત બન્યો હતો જોકે રાજકારણની એરણે ચડેલા મામલે આમ આદમી માટે આ પરત ખેંચાયેલો નિર્ણય રાહત સાબિત થયો હતો.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">