UN માં પાકિસ્તાનની ઈજ્જતના કાંકરા, ભારતે પૂછ્યા એવા સવાલ જે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય

બેઠકમાં UNHRC દ્વારા ઘોષિત અને ખૂંખાર આતંકવાદીઓને પેન્શન અને સલામત આશ્રય આપવા પર ઇસ્લામાબાદને નવી દિલ્હીએ ઘણા અકારા સવાલો પૂછ્યા.

UN માં પાકિસ્તાનની ઈજ્જતના કાંકરા, ભારતે પૂછ્યા એવા સવાલ જે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય
Pawankumar Badhe, First Secy, Permanent Mission of India to UN
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 9:38 AM

તાજેરતમાં સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદની બેઠકનું (UNHRC) આયોજન થયું હતું જેમાં. જેમાં ઘણા દેશોએ ભાગ લીધો હતો. આતંકવાદ સહિતના અનેક મુદ્દાઓ પર મળેલી આ બેઠકમાં ભારતે (India) ફરી એકવાર પડોશી દેશ પાકિસ્તાન (Pakistan) પર આકરા પ્રહાર કર્યા હતા. UNHRC દ્વારા ઘોષિત અને ખૂંખાર આતંકવાદીઓને પેન્શન અને સલામત આશ્રય આપવા પર ઇસ્લામાબાદને નવી દિલ્હીએ સંભળાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને આતંકવાદને મદદ કરવા અને વધારવા માટે જવાબદાર ગણવામાં આવે.

‘ધ્યાન ભટકાવવા માંગે છે પાક’

આ બેઠકમાં પાકે આપેલા વક્તવ્યનો જવાબ ભારત વતી સ્થાયી મિશનના પ્રથમ સચિવ પવન કુમાર બાધેએ આપ્યા હતા. તેમણે કહ્યું કે આ દુ: ખની વાત છે પાકિસ્તાને ફરી એક વખત ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને નિરાધાર આક્ષેપો કર્યા છે.તેમણે કહ્યું કે પાકિસ્તાન ફક્ત આ કાઉન્સિલનું ધ્યાન તેમના દેશના માનવાધિકારની દયનીય સ્થતિથી બદલવા માટે કરી રહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

લઘુમતીની દયનીય સ્થિતિ

પવન કુમાર બાધેએ ઇઅમરાન સરકારને ઘેરાતા પાકિસ્તાનના અલ્પસંખ્યકની હાલત પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની દુર્દશા અને સતત ઘટતી જતી તેમની સંખ્યાથી ત્યાની હાલત સમજી સકાય છે. ત્યાં જબરદસ્તીથી ધર્મપરિવર્તનએ રોજની ઘટના થઇ ગઈ છે. તેમણે કહ્યું કે અલ્પસંખ્યકોની નાબાલિક યુવતીઓના અપહરણ, દુષ્કર્મ, જબરદસ્તીથી ધર્મપરિવર્તન અને લગ્નના અનેક સમાચાર આવે છે. પાકમાં દર વર્ષે લઘુમતીની 1,000 થી વધુ છોકરીઓનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે.

લાગુમતીના ધાર્મિક સ્થાનો પર હુમલા

તેમણે જણાવ્યું હતું કે બદનામી કાયદા, બળજબરીથી ધર્મ પરિવર્તન, હિન્દુઓ સહિત લઘુમતીઓ પર સતાવણી અને ન્યાયિક હત્યા પાકિસ્તાનમાં સામાન્ય ઘટના બની ગઈ છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓના પવિત્ર અને પ્રાચીન સ્થળો પર હુમલો કરવામાં આવે છે અને તોડફોડ કરવામાં આવે છે. આ ઘટનાઓને છુપાવવા માટે પાકિસ્તાન ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને બેજવાબદાર આક્ષેપો કરે છે.

Journalists ના શોષણ પર ઉઠાવ્યા સવાલ

બાધેએ પાકિસ્તાનના પત્રકારોના શોષણ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે પત્રકારત્વની દ્રષ્ટિએ વિશ્વના સૌથી ખતરનાક દેશોની યાદીમાં સામેલ થવાનું ગર્વ પાકિસ્તાન લે છે. અહીં પત્રકારોને ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે, સમાચાર પ્રસારિત કરવા અથવા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેમનું અપહરણ કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં ખૂન પણ કરી દેવામાં આવે છે. અમે આવી ઘટનાઓના ઘણા ઉદાહરણો સામે આવ્યા છે.

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : દોઢ મહિનામાં 7 રૂપિયા મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ , જાણો આજે તમારા ખિસ્સા પર મોંઘવારીના બોજની શું પડશે અસર

Latest News Updates

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
g clip-path="url(#clip0_868_265)">