યુક્રેનનો દાવો- રશિયા યુદ્ધમાં પ્રતિબંધિત બોમ્બ થર્મોબેરિકનો ઉપયોગ કરી રહ્યું છે, લોકોના થઈ રહ્યા છે મોત

યુદ્ધની વચ્ચે યુક્રેને મોટો દાવો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે, રશિયા આ યુદ્ધમાં પ્રતિબંધિત બોમ્બનો (Thermobaric Bomb) ઉપયોગ કરી રહ્યું છે. મેરીયુપોલમાં અજોવસ્ટલ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં યુક્રેનિયન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું નથી.

યુક્રેનનો દાવો- રશિયા યુદ્ધમાં પ્રતિબંધિત બોમ્બ થર્મોબેરિકનો ઉપયોગ કરી રહ્યું છે, લોકોના થઈ રહ્યા છે મોત
Russia attacked with thermobaric bomb in Ajovstal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 11:48 PM

Russia Ukraine War: યુદ્ધની વચ્ચે યુક્રેને મોટો દાવો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે, રશિયા આ યુદ્ધમાં પ્રતિબંધિત બોમ્બનો (Thermobaric Bomb) ઉપયોગ કરી રહ્યું છે, જેના કારણે લોકો તડફડીયા મારીને મરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મારીયુપોલમાં અઝોવસ્ટલ (Azovstal) એકમાત્ર એવી જગ્યા છે જ્યાં યુક્રેનિયન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું નથી. રશિયન સૈનિકોએ યુક્રેનના દરેક રહેણાંક વિસ્તારનો નાશ કર્યો, પરંતુ રશિયન સૈન્ય એઝોવનું યુદ્ધ જીતી શક્યું નહીં. પરંતુ હવે અહીં પણ રશિયા વિજયનો ઝંડો ફરકાવવાની સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. મેરીયુપોલના મેયરે કહ્યું કે, યુક્રેનિયન સૈનિકો સાથે કોઈ સંપર્ક નથી.

મેયરનું કહેવું છે કે, અજોવાસ્ટલ પ્લાન્ટ પર થર્મોબેરિક રોકેટ દ્વારા હુમલાનો વીડિયો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પ્લાન્ટમાંથી લોકોને બહાર કાઢવા માટે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એક દિવસ પહેલા જ રશિયા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને પ્લાન્ટ પર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ ધડાકા પછી, એઝોવ પ્લાન્ટ કાળા ધુમાડામાં લપેટાઈ ગયો અને પછી એઝોવસ્ટાલમાં મોરચો સંભાળી રહેલા સૈનિકોના રેડિયો સંદેશા પણ આવવાનું બંધ થઈ ગયું.

શું પ્લાન્ટમાં કોઈ જીવતું નથી?

અજોવસ્ટલ પ્લાન્ટમાંથી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લાન્ટમાંથી માત્ર 100 લોકોને જ બચાવી શકાયા છે. રશિયાએ યુક્રેનની સેના પર બચાવ દરમિયાન ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. મેરીયુપોલના મેયરને સૈનિકોની સાથે નાગરિકોના જાનહાનિનો ભય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મારીયુપોલમાં 9 મેના રોજ ભવ્ય વિજય પરેડની તૈયારીઓ

મેરીયુપોલમાં 9 મેના રોજ ભવ્ય વિજય પરેડની તૈયારીઓ ચાલી રહી છે. અહીંના રસ્તાઓ પરથી કાટમાળ અને મૃતદેહો હટાવવામાં આવી રહ્યા છે. રશિયાએ મારીયુપોલ માટે અલગ સ્ટેમ્પનો ઓર્ડર આપ્યો છે. રશિયાએ મેરીયુપોલ પ્રશાસન સંભાળી લીધું છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">