UK Travel Rules: ઇંગ્લેન્ડ જનારા પ્રવાસીઓ સસ્તો LFT કોરોના ટેસ્ટ કરાવી શકશે, ભારત સહીત 100થી વધુ દેશના લોકોને મળશે રાહત

UK Travel Rules: ઇંગ્લેન્ડમાં આવતા પ્રવાસીઓ જેમણે રસીના બંને ડોઝ લીધા હોય તે હવે સસ્તો LFT કોરોના ટેસ્ટ કરાવી શકે છે. 100થી વધુ દેશોના પ્રવાસીઓને આ નવા નિયમનો લાભ મળશે.

UK Travel Rules: ઇંગ્લેન્ડ જનારા પ્રવાસીઓ સસ્તો LFT કોરોના ટેસ્ટ કરાવી શકશે, ભારત સહીત 100થી વધુ દેશના લોકોને મળશે રાહત
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 7:37 AM

England Coronavirus Cheap Covid-19 Test: બધા દેશમાં કોરોના ટેસ્ટના(Corona Taste) નિયમ અલગ-અલગ છે. જેમાં ઇંગ્લેન્ડનો પણ સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડએ જે દેશોને મુસાફરી પ્રતિબંધ યાદીમાંથી બાકાત કર્યા છે તે દેશના પ્રવાસીઓ કે જેણે રસીના બંને ડોઝ લીધા છે તે પોલિમરેઝ ચેઇન રિએક્શન (PCR) ટેસ્ટને બદલે COVID-19 માટે લેટરલ ફ્લો ટેસ્ટ (LFT) નો ઉપયોગ કરી શકે છે. આ નવો નિયમ રવિવારથી અમલમાં આવ્યો છે. આ નિયમથી દેશના પ્રવાસન ક્ષેત્રને વેગ આપશે. બ્રિટનના અન્ય ભાગોમાં પણ સમાન નિયમો લાગુ થવાની અપેક્ષા છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લૅન્ડમાં પણ આવનારા અઠવાડિયામાં વેક્સિન લગાવી ચૂકેલા પ્રવાસીઓ માટે LFT નિયમ લાગુ થશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારત સહિત 100 થી વધુ દેશોમાં વેક્સિન લગાનારા પ્રવાસીઓને પણ ઇંગ્લેન્ડમાં સંપૂર્ણ રસીવાળા નિવાસીઓની સમાન ગણવામાં આવશે. આનો અર્થ એ છે કે પ્રતિબંધિત સૂચિની બહારના દેશોમાંથી ઇંગ્લેન્ડ આવતા પ્રવાસીઓ બીજા દિવસે અથવા તે પહેલાં PCRને બદલે LFTનો ઉપયોગ કરી શકે છે.

બ્રિટનના આરોગ્ય મંત્રીએ ખુશી વ્યક્ત કરી બ્રિટનના આરોગ્ય મંત્રી સાજિદ જાવિદેજણાવ્યું હતું કે, ‘મને ખુશી છે કે આજથી ઇંગ્લેન્ડમાં આવનાર યોગ્ય પ્રવાસીઓ જેમની કોરોના રસી લીધી છે છે તેઓ LFTનો લાભ લઈ શકશે. આ ટેસ્ટ ઝડપી પરિણામ આપે છે.’ વધુમાં જણાવ્યું હતું કે, ‘આ નિર્ણયથી ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને મજબૂતી મળશે અને લોકો રજાઓનો આનંદ માણવા અહીં પહોંચી શકશે. અમારા અતુલ્ય રસીકરણ કાર્યક્રમને કારણે આ શક્ય બન્યું છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કોને બીજો ટેસ્ટ કરવાની જરૂર નથી? બ્રિટનના પરિવહન મંત્રી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે, “આગમન પછીના પરીક્ષણના નિયમોમાં ફેરફાર મુસાફરોને વધુ ટૂંકા સમયમાં વધુ વિકલ્પો અને ઝડપી પરિણામ આપશે.” તે રસીકરણ કાર્યક્રમની સફળતાનું પરિણામ છે કે જે આપણે ઉદ્યોગ અને ગ્રાહકોને વેગ આપી શકીએ છીએ. પ્રવાસીઓ કે જેમણે મુસાફરી માટે પહેલેથી જ પીસીઆર કરાવી લીધું છે તેમને બીજા ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

આ પણ વાંચો: Edible Oils Price : તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે ફરીથી રાજ્યોને લખ્યો પત્ર

આ પણ વાંચો :છેલ્લી ઘડીએ કેમ બદલવામાં આવ્યું Salman Khanની ફિલ્મ, ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’નાં ટ્રેલર રિલીઝનું લોકેશન

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">