AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ વર્ષે 1,00,000 ગ્રીન કાર્ડ બરબાદ થવાનું જોખમ, અમેરિકામાં રહેતા ભારતીય વ્યાવસાયિકોને ઝટકો

અમેરિકામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ રોષે ભરાયા છે. કેમ કે આ વર્ષે એક લાખથી વધુ ગ્રીનકાર્ડ નકામાં જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

આ વર્ષે 1,00,000 ગ્રીન કાર્ડ બરબાદ થવાનું જોખમ, અમેરિકામાં રહેતા ભારતીય વ્યાવસાયિકોને ઝટકો
This year one lakh green cards are in danger of being wasted in US
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 11:30 AM
Share

અમેરિકા કામ કરતા અને રહેતા ભારતીયો (American NRI) માટે માઠા સમાચાર છે. અહેવાલ આવ્યા છે કે બે મહિનાની અંદર લગભગ એક લાખ રોજગાર આધારિત ગ્રીનકાર્ડ્સ (Green Cards) બરબાદ થઇ જશે. આ જોખમના અહેવાલથી હાહાકાર મચી ગયો છે. અને આના કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ રોષે ભરાયા છે. કેમ કે તેમની કાયદેસર કાયમી રહેઠાણની રાહ હવે દાયકાઓ સુધી લંબાવવામાં આવી છે.

અહેવાલ અનુસાર ભારતીય વ્યાવસાયિક સંદીપ પવારે પીટીઆઈને જણાવ્યું હતું કે આ વર્ષે ઇમિગ્રન્ટ્સ માટે રોજગાર આધારિત ક્વોટા 2,61,500 છે, જે 140,000 ના સામાન્ય ક્વોટા કરતા ઘણો વધારે છે. તેમને આ ઉપરાંત જણાવ્યું છે કે, “કમનસીબે, કાયદા હેઠળ, જો આ વિઝા 30 સપ્ટેમ્બર સુધીમાં આપવામાં નહીં આવે, તો તે કાયમ માટે બરબાદ થઇ જશે”.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ અથવા યુએસસીઆઇએસ દ્વારા વિઝા પ્રોસેસિંગની વર્તમાન ગતિ જે પ્રમાણે છે તે પ્રમાણે લાગે છે કે તેઓ 100,000 થી વધુ ગ્રીનકાર્ડને નકામા કરી દેશે. આ તથ્યની તાજેતરમાં વિદેશ મંત્રાલય દ્વારા વિઝા વપરાશ નક્કી કરનારા પ્રભારી દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી હતી.

આ બાબતે પવારે અફસોસ વ્યક્ત કર્યો હતો કે જો USCIS અથવા બિડેન વહીવટીતંત્ર કાર્યવાહી નહીં કરે તો આ વર્ષે ઉપલબ્ધ વધારાના 100,000 ગ્રીન કાર્ડ્સ વેડફાઈ જશે. અહેવાલમાં જણાવ્યું છે કે આ બાબતે વ્હાઈટ હાઉસ તરફથી કોઈ જવાબ નથી આવ્યો.

આ દરમિયાન, અમેરિકામાં રહેતા 125 ભારતીયો અને ચીની નાગરિકોએ વહીવટીતંત્ર દ્વારા ગ્રીન કાર્ડને બરબાદ થતા અટકાવવા માટે દાવો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: Viral Video: પ્રવાસીનાં ચશ્મા વાડામાં પડી ગયા તો ઉરાંગઉટાગે કરી નાખ્યુ આ કામ, જોઈને તમારો પણ દિવસ બની જશે

આ પણ વાંચો: Hindu Temple in Pakistan: હિંદુ મંદિર તોડવા પર ભારતની કડક પ્રતિક્રિયા બાદ ઈમરાન ખાને ઘટનાની નિંદા કરી, કહ્યું કસુરવારોની ઝડપની થશે ધરપકડ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">