રશિયાનો યુક્રેન પર મિસાઈલ હુમલો, 5 લોકોના મોત 31 ઘાયલ, ઝેલેન્સકીએ શેર કર્યો Video

રશિયાએ પૂર્વ યુક્રેનના પોકરોવસ્ક શહેર પર મિસાઈલ હુમલો કર્યો. જેમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે, 31 લોકો ઘાયલ થયા છે.

રશિયાનો યુક્રેન પર મિસાઈલ હુમલો, 5 લોકોના મોત 31 ઘાયલ, ઝેલેન્સકીએ શેર કર્યો Video
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 9:14 AM

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલ યુદ્ધનો અંત આવે તેમ લાગતું નથી. તેમની વચ્ચે શાંતિ માટે તમામ દેશો પ્રયાસો પણ કરી રહ્યા છે. આ દરમિયાન સોમવારે રશિયાએ ફરી એકવાર પૂર્વ યુક્રેનના પોકરોવસ્ક શહેર પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો. જેમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે પાંચ લોકોના મોત થયા હતા.  31 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનમાં શાંતિ માટે સાઉદીમાં મંથન, રશિયાને પડતું મુકાયું, જાણો ભારતે બેઠકમાં શું કહ્યું ?

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

યુક્રેને રશિયાના આ હુમલાની નિંદા કરી હતી. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે મોસ્કોએ રહેણાંક મકાન પર હુમલો કર્યો હતો. આ અંગે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે. હાલ હુમલા બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ટ્વિટર પર પોતાની પોસ્ટમાં ઝેલેન્સકીએ લખ્યું છે કે કાટમાળ હજુ પણ હટાવવામાં આવી રહ્યો છે.

રશિયાનો આતંક બંધ થવો જોઈએ: ઝેલેન્સકી

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે આપણે કોઈપણ કિંમતે રશિયાના આતંકને રોકવો પડશે. ઝેલેન્સકીએ દુનિયાભરના દેશોને અપીલ કરી હતી કે જે કોઈ પણ યુક્રેનને રશિયા વિરુદ્ધ મદદ કરશે તે આતંકવાદીઓને હરાવી દેશે. કારણ કે રશિયાએ આ યુદ્ધમાં જે કર્યું છે તેના માટે તેને જવાબદાર ઠેરવવું પડશે.

હુમલામાં 31 લોકો ઘાયલ થયા છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનના મંત્રી ઇગોર ક્લિમેન્કોએ પણ ટેલિગ્રામ પર આ હુમલાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, અન્ય એક હુમલામાં, ડોનેત્સ્ક વિસ્તારના એક અધિકારીનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 31 લોકો ઘાયલ થયા છે. જેમાં 19 પોલીસકર્મી, પાંચ બચાવકર્તા અને એક બાળકનો સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">