પુલવામા હુમલા પર અફઘાનિસ્તાન પણ ગુસ્સામાં, પાકિસ્તાનને આપી દીધો આ મોટો ઝાટકો

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના કહેવાથી મંગળવારે યોજાનાર તાલિબાનની સાથે અફગાનિસ્તાન શાંતિ વાર્તા રદ થવાથી પાકિસ્તાનને ઝાટકો લાગ્યો છે. અફગાનિસ્તાને આ શાંતિ વાર્તા શરૂ કરવાના થોડા કલાક પહેલા પૂર્વ સંયુકત રાષ્ટ્ર પરિષદને એક પત્ર લખીને આ શાંતિ વાર્તાને અફગાનિસ્તાનની સુરક્ષા માટે એક ખતરો જણાવ્યો હતો. આ શાંતિ વાર્તામાં અફગાનિસ્તાન સરકારને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નથી અને […]

પુલવામા હુમલા પર અફઘાનિસ્તાન પણ ગુસ્સામાં, પાકિસ્તાનને આપી દીધો આ મોટો ઝાટકો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 18, 2019 | 9:58 AM

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના કહેવાથી મંગળવારે યોજાનાર તાલિબાનની સાથે અફગાનિસ્તાન શાંતિ વાર્તા રદ થવાથી પાકિસ્તાનને ઝાટકો લાગ્યો છે.

અફગાનિસ્તાને આ શાંતિ વાર્તા શરૂ કરવાના થોડા કલાક પહેલા પૂર્વ સંયુકત રાષ્ટ્ર પરિષદને એક પત્ર લખીને આ શાંતિ વાર્તાને અફગાનિસ્તાનની સુરક્ષા માટે એક ખતરો જણાવ્યો હતો. આ શાંતિ વાર્તામાં અફગાનિસ્તાન સરકારને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નથી અને આ વાર્તાને લઈને અમેરીકાના પ્રતિનિધી જલમય ખલીલજાદ તરફથી કોઈ સહમતિ આપવામાં આવી નથી. અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ભારત અને ઈરાનમાં પાકિસ્તાનના જેશ એ મોહમ્મદ અને જેશ એ અલ અદલ તરફથી કરેલ આતંકી હુમલાને વખોડી નાખ્યો હતો.

આ પણ વાંચો : BOLLYWOODની મોટી કાર્યવાહી, તમામ પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધ લગાવવાની કરી જાહેરાત

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અફગાનિસ્તાનના પ્રતિનિધીએ રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને લખેલ પત્રમાં કહ્યું હતું કે ઈમરાન ખાનનો એક સશસ્ત્ર મિલિટેન્ટ ગ્રુપે તાલિબાનને આમંત્રણ આપવા મિલિટેન્ટ તાલિબાનના કામોને યોગ્ય ગણાવ્યું જેનો તે ક્યારે પણ સ્વીકાર નહીં કરે. ઈસ્લામબાદ શાંતિ વાર્તા માટે અમેરીકાએ કોઈ સહમતિ આપી નથી. આ શાંતિ વાર્તામાં તાલિબાનના 15 સભ્યોનું પ્રતિનિધી મંડળ ઈસ્લામબાદ પહોંચવાનો વિચાર કરી રહ્યું છે. તેમાંથી 5 સભ્યો તે હતા, જે અમેરીકાની ‘ગવંટેનેમો બે જેલ’ થી મુકત કર્યા હતા, પણ તેમની વિદેશની મુસાફરીઓ પર પ્રતિબંધ હતો.

અશરફ ગની સરકારે સ્પષ્ટ કર્યું હતું કે અફગાનિસ્તાન સરકારે માસ્કોમાં થયેલ તાલિબાની શાંતિ વાર્તા માટે પણ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં અફગાનિસ્તાન સરકારને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.

અફગાનિસ્તાન સરકાર તેમની તરફથી અધિકૃત પ્રતિનિધિમંડળને શાંતિ વાર્તામાં ભાગ લીધા વિના તે કોઈ પણ શાંતિ વાર્તા યોગ્ય છે કે નહીં તે કહી શકે નહિ. આ સંબંધમાં ભારત સરકારનો પણ આ નિર્ણય રહ્યો છે કે વાર્તા અફગાનિસ્તાનમાં ચૂંટાયેલ સરકારના નેતૃત્વમાં થાય. અમેરીકાના વિશેષ પ્રતિનિધી જલમય ખલીલજાદ અને તાલિબાનની વચ્ચે 25 ફેબ્રુઆરીએ શાંતિ વાર્તા નકકી કરી હતી, જ્યારે અશરફ ગનીએ શનિવારે વારસામાં નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલનબર્ગ સાથે અફગાનિસ્તાનમાં શાંતિ અને સુરક્ષા વિશે વાતચીત કરી. તાલિબાનના પ્રવકતા જબિલ્લાહ મુજાહિદે અધિકૃત રીતે મીડિયાને ઈસ્લામાબાદ શાંતિ વાર્તા ભંગ થવાની જાણકારી આપી હતી.

[yop_poll id=1561]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">