AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી મૂળના રોશની શાહે ટીચર તરીકે USAમાં શૈક્ષણિક ક્ષેત્રમાં મેળવી સિદ્ધી, Teachers As Leaders તરીકે થઈ પસંદગી

આ પુરસ્કારની પસંદગી અંગે રોશની શાહે જણાવ્યું હતું કે (Teachers As Leaders) એ શિક્ષકો માટે બનાવેલો નેતૃત્વ વિકાસ કાર્યક્રમ છે. જેમાં દર વર્ષે 40-60 શિક્ષકોનો વર્ગ ખૂબ જ કડક પસંદગી પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવે છે.

ગુજરાતી મૂળના રોશની શાહે ટીચર તરીકે USAમાં શૈક્ષણિક ક્ષેત્રમાં મેળવી સિદ્ધી, Teachers As Leaders તરીકે થઈ પસંદગી
Roshni Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 2:23 PM
Share

ચાણક્યની  જાણીતી ઉક્તિ છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસ કી ગોદ મેં પલતે હૈ આ બાબતની પ્રતીતિ કરાવતા મૂળ ગુજરાતી (NRI Gujarati) અને ભારતીય અને અમેરિકામાં  (USA)નિવાસ કરતા શિક્ષિકા  (Teacher)રોશની શાહને શિક્ષણ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ સ્વયંસેવક સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને ખાસ વાત એ છેકે આ સન્માન પ્રાપ્ત કરનારા તેઓ ભારતીય મૂળના પ્રથમ શિક્ષક છે.

આ પુરસ્કારની પસંદગી અંગે રોશની શાહે જણાવ્યું હતું કે Teachers As Leaders એ શિક્ષકો માટે બનાવેલો નેતૃત્વ વિકાસ(personality Devlopment) કાર્યક્રમ છે. જેમાં દર વર્ષે 40-60 શિક્ષકોનો (Teachers)વર્ગ ખૂબ જ કડક પસંદગી પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ શિક્ષકો માટે જૂથ એકાંત, કાર્યક્રમના દિવસો અને સાથી શિક્ષકો સાથે વર્ગખંડમાં વિવિધ કૌશલ્યોના ઉપયોગની ચર્ચા દ્વારા “અત્યાધુનિક”નેતૃત્વ કુશળતા અપનાવવાનો છે.શિક્ષક સમુદાય, રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ સાથે મળવાનું પણ આયોજન કરે છે જેઓ શિક્ષણ અને વ્યવસાય બંને ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે.

રોશની શાહ વધુમાં કહે છે કે, “લીડર તરીકે શિક્ષકો પ્રોગ્રામ નેટવર્કિંગની શક્યતાઓ બનાવે છે તે નેટવર્કિંગ શિક્ષકોને પોતાના માટે તેમજ તેમના વિદ્યાર્થીઓમાં વધુ નેતૃત્વ વિકસે તે માટે સક્ષમ બનાવે છે, આ આખી પ્રકિયા છેવટે તો વિદ્યાર્થીઓના શિક્ષણમાં મહત્વની બની રહે છે.

નોંધનીય છે કે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં પસંદગી પામેલ ભારતીય મૂળના પ્રથમ શિક્ષક રોશની શાહ છે.વર્ષ 2006 માં ઇન્ટરનેશનલ કમ્યુનિટી સ્કૂલમાં સ્વયંસેવક તરીકે તેની શિક્ષણ યાત્રા શરૂ કરી હતી. રોશની શાહને આ સેવા માટે રાષ્ટ્રપતિ સ્વયંસેવક સેવા પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ઉપરાંત ગણિત અને વિજ્ઞાન બંને માટે સુપરિન્ટેન્ડેન્ટના વિશિષ્ટ સિદ્ધિ પુરસ્કારો પણ તેમને પ્રાપ્ત થયા છે.  તેણીને 2014 માં ટીચર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો અને વર્ષે 2021 માં તેઓ ફાઇનલિસ્ટ હતા. .

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">