અમેરિકાના એક મંદિરમાં ફરીથી તોડવામાં આવી મૂર્તિઓ, ભારતીયો માટે લાલ રંગથી લખી દેવાયું ‘GET OUT’

અમેરિકામાં ફરી એકવાર ધર્મના નામે તોડફોડ કરવામાં આવી છે. આ વખતે કેંટુકી રાજ્યમાં આવેલાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવાયું હતું. મંદિરમાં તોડફોડ કરીને વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણીઓ પણ લખવામાં આવી છે. ધર્મના નામે અમેરીકામાં આવેલાં કેંટુકીના લુઈવીલા શહેરના સ્વામિનારાણ ભગવાનના મંદિરને નિશાન બનાવાયું હતું. આ ઘટના રવિવારના રોજ રાતે તેમજ મંગળવારે સવારે સ્વામિનારાયણ મંદિરમાં ઘટી હતી. અમુક […]

અમેરિકાના એક મંદિરમાં ફરીથી તોડવામાં આવી મૂર્તિઓ, ભારતીયો માટે લાલ રંગથી લખી દેવાયું 'GET OUT'
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 31, 2019 | 3:36 PM

અમેરિકામાં ફરી એકવાર ધર્મના નામે તોડફોડ કરવામાં આવી છે. આ વખતે કેંટુકી રાજ્યમાં આવેલાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવાયું હતું. મંદિરમાં તોડફોડ કરીને વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણીઓ પણ લખવામાં આવી છે.

ધર્મના નામે અમેરીકામાં આવેલાં કેંટુકીના લુઈવીલા શહેરના સ્વામિનારાણ ભગવાનના મંદિરને નિશાન બનાવાયું હતું. આ ઘટના રવિવારના રોજ રાતે તેમજ મંગળવારે સવારે સ્વામિનારાયણ મંદિરમાં ઘટી હતી. અમુક તત્ત્વોએ મંદિરને નિશાન બનાવીને તેને અંદર આવેલી મૂર્તિઓને તોડી દીધી હતી. બાદમાં મૂર્તિઓને કાળા રંગે રંગી નાંખી હતી અનેઆ ઘટના બાદ  ભારતના અમેરિકા રહેનારા હિંદુ સમાજમાં રોષની લાગણી જન્મી છે.

આ ઘટના બાદ તે વિસ્તારના મેયર દ્વારા હિંદુ સમાજના લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું કે જે કોઈ પણ તત્ત્વો આ ઘટનાની પાછળ સંડોવાયેલા હશે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. મેયરે હિંદુ સમાજને શાંતિ જાળવી રાખવાની પણ અપીલ કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

લુઈસવિલ પોલીસ આ ઘટના બાદ સામે આવી હતી અને લોકોને આશ્વાસન આપ્યું હતું કે મંદિરમાં પુરતી સુરક્ષા આપવામાં આવશે અને હિંદુ સમાજની લાગણી દૂભાવવાનો પ્રયત્ન કરનારા લોકો સામે તે કડક કાર્યવાહી કરશે.

[yop_poll id=”949″]

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">