મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રનું, કોરોનાની સારવાર દરમિયાન આફ્રિકાના જોહાનિસબર્ગમાં નિધન
મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર સતિશ ઘુપેલિયાનું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ છે. ન્યુમોનિયાની સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 66 વર્ષીય સતિશ ઘુપેલિયા ન્યુમોનિયાની સારવાર દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા. ન્યુમોનિયા તેમજ કોરોનાની સારવાર દરમિયાન સતિશ ઘુપેલિયાએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની […]
મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર સતિશ ઘુપેલિયાનું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ છે. ન્યુમોનિયાની સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 66 વર્ષીય સતિશ ઘુપેલિયા ન્યુમોનિયાની સારવાર દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા. ન્યુમોનિયા તેમજ કોરોનાની સારવાર દરમિયાન સતિશ ઘુપેલિયાએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો